________________
श्रेणिकचरितम् ભાવાર્થ
સત્ય બોલનાર વિદ્વાન્ પુરૂષ જીર્ણ અને તુટેલ વસ્ત્ર પહેરનાર શિક્ષક હોય અથવા ઉત્તમ કરીયાણાવાલે વેપારી હસ્થ હોય પણ તે પૃથ્વી ઉપર પુણ્યવાન પુરૂષ હેય તેમ શોભે છે. ૮૯ વિ–માં પાન, સંસ્થામાજ: એ નામ ધાતુના રૂપ દર્શાવ્યા છે. ભાવાર્થ–
कारीषोध्योपयेदाग्निः श्रुतिर्माघे निशासु यान् । यान् निष्ठावासयेत्तेऽपि मृषावाचः कुक्तया ॥ण्णा જેઓને માઘમાસની રાત્રિએમાં વેદ છાણના અગ્નિનું સેવન કરાવે છે, અને ભિક્ષુક વાસ કરાવે છે. તેઓ કુદષ્ટિ પણવડ મિથ્યા વચન બોલનારા છે. વિ-શો, મિક્ષાવાન્ એ નામ ધાતુના રૂપ દર્શાવ્યા છે.
व्यासाः कसं घातयंति ये सीता हारयंति ये। रात्रि विवासयंत्याशु येऽर्थकामकथापराः ॥१॥ अवत्याः प्रस्थितं माहिष्मत्यामुजमयंति ये । सूर्य पुष्परा चंई ये योजयंति धनाशया एशा लोकस्थिति कारयंतु चोरयंतु नृणां मनः । अचिंतयंतस्तत्वार्थ कथं ते सत्यनाषिणः । ए३ ॥ त्रि--
निर्विशेषकम् । ભાવાર્થ—
અર્થ તથા કામની કથાઓમાં તત્પર એવા જે વ્યાસ કંસને ઘાત કરાવે છે, જેઓ સીતાનું હરણ કરાવે છે, રાત્રિ વિષમવાસ કરાવે છે જેઓ ધનની આશાથી ઉજજયિની નગરીથી ચાલેલા સૂર્યને માહિષ્મતી નગરીમાં ઉગાડે, છે. અને ચંદ્રને પુષ્ય નક્ષત્રની સાથે લેગ કરાવે છે, તેઓ ભલે લેક મર્યાદા કરાવે, અને ભલે લોકોના મનને ચેરીલે પણ તત્વાર્થને નહીં ચિંતવતા એવા તેઓ સત્યવાદી કેમ કહેવાય ? ૯૧-૯૨-૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org