________________
૨૬
श्रेणिकचरितम् ભાવાર્થ–
“ધર્મથી જે મને સંપત્તિ પ્રાપ્ત થઈ છે એવા છે અને રાજાઓને જે, જિન ચિત્યની પૂજા કરવી. ગુરૂના ચરણની સેવા કર્ય. ઘેર રહે કે વનમાં રહે પણ જે હિંસા કરનાર હેય તે ધર્મ નથી. સર્વ પ્રાણીઓની રક્ષા કરવી. પિતાના આત્માને સંસાર રૂ૫ રાક્ષસમાંથી બચાવી લે. હું તને ગૃહસ્થન વ્રત આપુ? કે મુનિત આપું? હું આત્માને બંધ કર્યું અને બીજાઓને બોધ કરાવું? આવી સ્પૃહા રાખ્યા કુમતિના શાસ્ત્રને સાંભળતો તું ઘેર જઈશ નહીં જે તેને પ્રાપ્ત થઈ જાય તે તત્કાલ એવા વર્જન છોડી દેજે, તને સમય પ્રાપ્ત થયો છે તે હવે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ રત્ન અંગીકાર કર્ય, ધર્મ સંબંધી કર્મ આચર, અને આત્માને નિર્જલાની પ્રાર્થના કર્યું. જે વાત્સલ્યથી નિમંત્રણ કરે, અને પ્રેમ સહિત વિચાર કરે તે જ્ઞાનવાન આવક સુદપણાથી પુછે અને સાધર્મિક જનની ઇચ્છા કરે. જે “ક કરે એમ કહે તે સંધ પૂજા કરે, તે છેદા છે એમ કર્મ રૂપ વલ્લીઓને છેદી નાખશે. જે “ભણે ભણે” એમ શ્રુત જ્ઞાનનું અધ્યયન કરે તે “તિર્યંચમાં, દુનિમાં અને નરકમાં ભટક એમ ભટકે નહીં. તમે “ભણે ભણે” એમ જિનાગમને ભણે તો છેદ છેદા* એમ સંસાર રૂપ પવનને છે. પાપ કર્મ કરે નહીં, કથાને છેદ કરે નહીં, તમારામાં કેદ કુબુદ્ધિવાલે ન થાઓ. તમને દુ:ખ ન થાઓ તેમ સંસાર ન થાઓ.” આવી શ્રી જિન ભણાવતની આજ્ઞાને હે ભવિજો, તમારા હૃદયમાંથી જુદી કરશે નહીં. આ પ્રમાણે સન્માર્ગને ઉપદેશ કરનારાઓ દાતારમાં ધર્મને વિસ્તારે છે. ર-૪૩-૪૪-૪૫-૪૬-૪૭-૪૮-૪૯-૫૭-૫-પર વિ–૧૫, ઘ, ગર્વત્, શુકૂવ, વારતા, ગાણીત, , , दद्याम् , ददानि, बोधये, बोधयेयम् , उदह, बने, वर्जयेत् , म्वीकुरुताम् , विदध्यान ,प्रार्थयस्व, निमंत्रयेत, मंत्रयेत, पृच्छेत, अधीच्छेत् , विधत्स्व, विधत्ते, ગુની, વિષ્ણુ, મર, અરે, વધી, અચૈત્, મધ્યમ્ , મધ, સુનીત, સુનીથ, , પાથ, ચતુ, પાWપૂત, ઘર, એ જુદા જુદા ધાતુના જુદા જુદા કાલના રૂપ દર્શાવ્યા છે.
वर्तमाना नृएषां चित्ते प्राप्तकोतिरधर्मधीः ।
सप्तमी नयति दोणी धर्मवीः पंचमी गतिम् ॥ ५३॥ ભાવાર્થ
મનુષ્યના હૃદયમાં રહેલી અધર્મ બુદ્ધિ કરીને પ્રાપ્ત થઈ તેને સાતમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org