SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् निति विमृशान्निखिलान् मुनीन् ववंदे ॥ १२३ ॥ ભાવાર્થ – “ દશદિશાઓનું યશા કહેતા હોય કે, એમના સત ચરિત્રવડે એમને વિષે પૂરણ રીતે વહન કરતું નથી તેથી તે ગુણીઓમાં કેટલામાં છે? આવો વિચાર કરી તે શ્રેણિક રાજા તમ વિગેરે બધા મુનિઓને વંદના કરતે હો. ૧૨૩ વિલૈિયા, એ તદ્ધિત પ્રત્યયાત રૂપે દર્શાવેલ છે यशुगऋ: कलाकदाप्येकशततमी न धृतान्यतीर्थनायैः । न सहस्रतमी न लक्षतम्यप्यनिलीना मुनयस्तमेनमेते | 24 ભાવાર્થ બીજા તીર્થકરેએ જેમના ગુણની સમૃદ્ધિની એક સમી, હજારમી કે લાખમી કલાપણ કદિ ધારણ કરી નથી, તે આ પ્રભુમાં મુનિઓ લીન થઇ રહયા છે. ૧૨૪ વિક–રાતી, સતપ, અક્ષત એ તદ્ધિત પ્રચયના સ્ત્રીલિંગ રૂપ દશેવ્યા છે. योऽयं शलाका पुरुषस्त्रिषष्ठत्रिंशजनैः स्वीकृतसंयमोऽब्द। त्रिंशत्तमेकेवल लानकालो वर्षे गमी मोक्षममी श्रितास्तं ભાવાર્થ જે આ શ્રીવીરપ્રભુ –શઠમાં શલાકા પુરૂષ છે, ત્રીશ પુરૂએ જેમની પાસેથી સંયમ સ્વીકારેલ છે અને ત્રીશમે વર્ષે જેમને કેવલ જ્ઞાનના લાભને કાલ છે પછી એક વર્ષ મોક્ષે જવાના છે, તે પ્રભુને આ સર્વે આશ્રિત થયેલા છે. ૧૨૫ વિક–ઝ વિંડામે, એ તદ્ધિત પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે. फाल्गुनधवलनवम्यां त्रिषष्ठिरस्यां तिथौ प्रश्रिततीर्थः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy