SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् स्थिरः सुमेरुवइत्नाकरवडत्नवानयम् । नासंतेऽस्यांधवतत्रांतरीयास्त्वामुपास्ति य:॥१०॥ ભાવાર્થ– જે પુરૂષ તમારી ઉપાસના કરે છે, તે ચંદ્રની જેમ વધે છે. દેવતાની જેમ લેકે તેની સ્તુતિ કરે છે. તે અગ્નિની જેમ તેજને ધારણ કરે છે. સૂર્યની જેમ તેને કોણ અધ આપતું નથી? કુબેરની જેમ તેનાથી દારિદ્ર પલાયન થાય છે. તેનું સદ્દવૃત્ત મહર્ષિના જેવું છે. તેનામાં વિષ્ણુની જેમ લક્ષ્મી રહેલી છે તે સુમેરૂ પર્વતની જેમ સ્થિર છે. રત્નાકર-સમુદ્રની જેમ તે રત્ન વાલો છે અને અન્યમતવાલાએ તેને અંધના જેવા ભાસે છે. ૧૦૬-૧૯૭-૧૦૮ વિ-તંત્રતરીવાદ, આતદ્ધિત પ્રત્યયનું રૂપ દર્શાવ્યું છે. અહિં ચ ઇત્યાદિ સાતે વિભક્તિઓના એક વચન દર્શાવ્યા છે. शुकत्वं शुकतानाजा गोत्वं गोतावतामिव । तवैवान्वयवदिश्वे महावीरत्वमीक्ष्यते ॥१॥ ભાવાર્થ– જેમ શુકલતાને ભજનારા પુરૂષોમાં શુકવણું અને ગોપણુને ધરનારાઓમાં ગોત્વ જોવામાં આવે છે, તેમ વિશ્વમાં તમારાજ અનય (વંશ) વાલું મહાવીર પણું જોવામાં આવે છે. ૧૦૯ વિ-–ગુ થતાં , વ , ગોતા, માવીએ તદ્ધિત ભાવ પ્રત્યયના રૂપ દર્શાવ્યા છે. पाठकत्वं त्रिदंमित्वं ब्राह्मण्यं योगलीनता । शौक्लयं च जामयमेव त्वन्मार्गनानात्वमीयुषाम् ॥११॥ ભાવાર્થ છે. તમારા માર્ગમાં વિવિધ પ્રકારને પ્રાપ્ત થયેલા પુરૂષોમાં પાઠકપણું, ત્રિદંડી પણું, બ્રાહ્મણપણુ, ગલીનપણું શુકલપણું અને જડપણું રહેલું છે. ૧૧૦ वि-पाठकत्वम् , त्रिदंडत्वम् , ब्राह्मणत्वम् , यागलीनता , शौक्लयम् , ગાય એ ભાવ પ્રત્યયના ઉદાહરણ દર્શાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy