________________
श्रेणिकचस्तिम् . જે સમવસરણમાં આવીને લોક વાવૃદ્ધ બધુની જેમ શqમાં પણ નમ્ર થાય છે. અને અવિવેકી એવા પણ સમગ્ર જીવોને ધર્મન અર્થે પિતાની સમાન જુવે છે. ૧૦૦ વિ –વાર પૂ. પર્થ, એ સમાસાંત પદ દર્શાવ્યા છે.
वचनास्त्रकलह विकलो गुममिश्रकीरसदृशवाग्निपुणः ।
यत्र जनो विषयांचितविष विश्लेषो न पुष्प केतु जित्॥११॥ - ભાવાર્થ
વચન રૂપ શસ્ત્રના કલહથી રહિત, ગેલે યુક્ત દુધ જેવી વાણી બોલવામાં નિપુણ, વિષય રૂપ વિષથી રહિત અને કામદેવને જિતનારા એવા જ્યાં લોકો છે. ૧૧૦ વિ–નાસ્ત્ર ૪જી , જુમિય- વિશાં ggએ સમાસાંતપદ દર્શાવ્યા છે.
काकैः पातव्या शोणितैर्वाहनीयैः चक्रे च श्रोतः काकपेयं नृपौधैः। संत्रामेऽरीयां शस्त्रघात्यंगरूडै
यदृष्ट्रा सद्यस्तेऽपि शांति व्रजंति ॥ ११ ॥ ભાવાર્થ–
જે રાજાઓના સમૂહે રણસંગ્રામમાં શત્રુઓના શસ્ત્રથી હણેલા અંગમાંથી નીકળેલા રૂપિર વડે કાકપક્ષી પીવે તેરી નદી અને કાકપક્ષીને પીવા યોગ્ય પ્રવાહ કરે છે, તેવા રાજાઓ પણ જે સમવસરણ જોઈને તત્કાલ શાંતિ પામી જાય છે. ૧૧ વિશેષાર્થ– પેર, એ સમાસાંત પર દર્શાવેલ છે.
दध्योदनगुमधानामोदकफलमाप्य मिनरूपमिव । तत्तद्यवादभुतकरमवलोक्य नृणां दृशोध्यं रमते ॥११॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org