________________
श्रेणिकचरितम्.
રાણી પણ ધનાઢય લેાકેાની સખીઓ જેવી પ્રાયે લાગતી હતી પણ આગલ ચાલતા કેટલાક એક નપુસક પુરૂષાથી વીટાઇને માર્ગમાં ચાલતી હતી ૮૭
१२४
વિત્તિકાયાઃ એ સમાસાંત પદ દર્શાવેલ છે. गोगृष्टिगोवष्कयिणी गोवेदोवशाकुलान् ।
सगोधेनून् व्रजान् वीक्ष्याहृष्यन्नृपमतल्लिका ॥ ८८ ॥ ભાવાર્થ
એક વેતરી, એ વેતરી, દુઝણી અને ઊત્તમ એવીગાયેાથી આકુલ એવા અને ગાયના ત્રણ સહિત એવા નેહડાને જોઇ રાજાઓમાં શ્રેષ્ટ એવા શ્રેણિક રાજા હર્ષ પામ્યા. ૮૮
વિ—મોટ્ટાઇ, ગોષિળી, ગોલેત્, ગોવા, એ મો સખ્ત સાથે સમાસાંતપદ દર્શાવ્યા છે.
स्फायतेंऽदः कुदृक्संगैर निस्तोक इवेंधनैः । दीप्त दिग्जैर्जयमिव मृगधूर्त्तवधूरुतैः ॥८॥
कठश्रोत्रियकालापाध्यापकेषु प्रवक्तृषु ।
मिथ्यादृष्टिषु दत्ताशीः ष्वपिनाप्रीयतैष तत् ॥ए॥ युમમ્ |
ભાવાથે—
ધણાથી જેમ અગ્નિના સમૂહ વધે અને પ્રદીપ્ત દિશાઓમાં થયેશદા ઋગાલની સખીઓના શબ્દથી જેમ ભય વધે તેમ ફુદષ્ટિ મિથ્યાત્વના સંગથી પાપ વધે છે. તેથી કંઠ શાખાના વેદ ભણેલા ક્લાપ વ્યાકરણ જાણનારા અધ્યાબેંક અને ઊત્તમ વક્તાએ આશિષ આપતા હતા પણ તેઓ મિથ્યાત્વી હેાવાથી રાજા ખુશી થતા નહતા. ૮૯-૯૦
વિટ્રીવિગ નૈ, મુનપૂર્ણત્રપૂત, બ્રોત્રિય॰ છુ:, એ સમા સાંત રુપ દશાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org