SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम्. ભાવાર્થ ૪ નીલકમલ જેવા નેવાલા અને શત્રુ રૂપ કાલા નાગના ઐષધ રૂપ એ રાજાની સ્તુતિ કરવામાં મેઢા થારાયણ ( નારાયણ ) વ્યાસ અને પરા શરના પુત્ર વ્યાસ તે બંને રામર્થ નથી. ” હુલથી ખેડૂલી એ રાજાની પૃથ્વીમાં છેદીને ઊગેલી અનેક લેાતિ ( રાતી ) શાળિને લેાકેા ખાય છે. એ રાજા તેજ વડે સહસ્રાર્જુન જેવા છે, જ્ઞાન ગુનારાઓને આશ્રય રૂપ છે અને લવડે જમદગ્નિના પુત્ર પરશુરામ જેવા છે ”—આ પ્રમાણે નગર જતા તેની સ્તુતિ કરતા હતા. ૬૯-૭૦-૭૧ વિશેષાથૅ-નીૉપ-શ, સમાસાંત પદ દર્શાવ્યા છે. હ્રન્ગસષષે, ક્રિમ, ઇત્યાદિ એ ૨૪ नरें. कृष्णसर्पवा नीलोत्पल मिवांशुमान् । ari रामजामदग्न्य इवैष न्यग्रहींन्मदम् ||१२|| ભાવાર્થ— વાદી જે મકૃષ્ણ સર્પને, સૂર્યજેમ નીલકમલને અને પરશુરામ જેમ ક્ષત્રિય સમૂહને ગ્રહણ કરે તેમ તે મદને ગ્રહણ કરતા હતા. ૭ર્ વિશેષાર્થ--તળાવું, નોંજાપમ્ એ સમાસાંતપદ દર્શાવ્યા છે. અહિં’યાદી વિગેરેના દ્રષ્ટાંતથી મદને ગ્રહણ કરવામાં એવો અર્થ થાય છે કે, તે મદને દબા વતા હતા. दृष्टनष्टीकृतारातिधर्मवीरो नवार्करुक् । सर्वार्थिनां कल्पवृक्षः केवलज्ञानशालिनाक् ॥ ७३ ॥ जरत्कूर्म श्वोर्वी पुराणपुरुषोपमः । तृतीय इव सप्तर्षिः प्रभूतधीरणो नृपः ॥७४॥ पूर्वेषु कामसंपादी ग्रामेशानुक्तः पुरः । संभावयन् दृशा पापदैवतेषु पराङ्मुखः ॥७८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy