________________
श्रेणिकचरितम्.
ભાવાર્થ
૪ નીલકમલ જેવા નેવાલા અને શત્રુ રૂપ કાલા નાગના ઐષધ રૂપ એ રાજાની સ્તુતિ કરવામાં મેઢા થારાયણ ( નારાયણ ) વ્યાસ અને પરા શરના પુત્ર વ્યાસ તે બંને રામર્થ નથી. ” હુલથી ખેડૂલી એ રાજાની પૃથ્વીમાં છેદીને ઊગેલી અનેક લેાતિ ( રાતી ) શાળિને લેાકેા ખાય છે. એ રાજા તેજ વડે સહસ્રાર્જુન જેવા છે, જ્ઞાન ગુનારાઓને આશ્રય રૂપ છે અને લવડે જમદગ્નિના પુત્ર પરશુરામ જેવા છે ”—આ પ્રમાણે નગર જતા તેની સ્તુતિ કરતા હતા. ૬૯-૭૦-૭૧ વિશેષાથૅ-નીૉપ-શ, સમાસાંત પદ દર્શાવ્યા છે.
હ્રન્ગસષષે, ક્રિમ, ઇત્યાદિ એ
૨૪
नरें. कृष्णसर्पवा नीलोत्पल मिवांशुमान् ।
ari रामजामदग्न्य इवैष न्यग्रहींन्मदम् ||१२|| ભાવાર્થ—
વાદી જે મકૃષ્ણ સર્પને, સૂર્યજેમ નીલકમલને અને પરશુરામ જેમ ક્ષત્રિય સમૂહને ગ્રહણ કરે તેમ તે મદને ગ્રહણ કરતા હતા. ૭ર્ વિશેષાર્થ--તળાવું, નોંજાપમ્ એ સમાસાંતપદ દર્શાવ્યા છે. અહિં’યાદી વિગેરેના દ્રષ્ટાંતથી મદને ગ્રહણ કરવામાં એવો અર્થ થાય છે કે, તે મદને દબા
વતા હતા.
दृष्टनष्टीकृतारातिधर्मवीरो नवार्करुक् ।
सर्वार्थिनां कल्पवृक्षः केवलज्ञानशालिनाक् ॥ ७३ ॥ जरत्कूर्म श्वोर्वी पुराणपुरुषोपमः । तृतीय इव सप्तर्षिः प्रभूतधीरणो नृपः ॥७४॥ पूर्वेषु कामसंपादी ग्रामेशानुक्तः पुरः । संभावयन् दृशा पापदैवतेषु पराङ्मुखः ॥७८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org