________________
श्रेणिकचरितम्. ભાવાર્ય–
મુનિઓને સ્મરણ કરવા મોગ્ય, ગર્વથી કર્મવડે પૂજવા ગ્ય, લોકોના ઊંચા અણુને નાશ કરનાર, દેવતાઓને પ્રજાના પાત્ર રૂપ, સુખી ની સ્તુતિ કરનાર, પાપ-શત્રરૂપ અંધકારમાં સૂર્યરૂપ, જગતના નેત્રરૂપ, રૂપના ઉત્કર્ષથી દેવતાઓને જિતનારા, મેહરાજને જિતનારા, લમીથી પૂર્ણ અને વૈર્યના વાદમાં મેરૂ પર્વતના મસ્તક જેવા શ્રી અહંત પ્રભુમાં રાજા ઉત્સુક થયા. પ પપ ૫૬ વિશેષાર્થ—અહિં અતા એ તૃતીયા કારકના નિયમથી દર્શાવી છે.
मिथ्यादृशां मुखच्छायामृझ्या गच्छन् बन्नंज सः ।
मखकियां मरुत्तस्य यथा सूर्पणखाग्रजः ॥५॥ ભાવાર્થ
સમૃદ્ધિથી ચાલતો તે રાજા ભરૂર રાજાના યજ્ઞની ક્રિયાને જેમ સૂણખનો મોટા ભાઈ રાવણ ભાંગે તેમ મિથ્યાત્વીઓના મુખની કાયાને ભાંગતો હતો પ૭ વિ–ના , એ કારક નિયમથી તૃતીયા આવેલી છે. विष्वम्हीची नदीवोर्वीजनन ः प्रचेलुष।।
आशापूर्ती दृशां कामानडाही सालवञ्चमू : एमा ભાવાર્થ
ચારે તરફ ફેલાતી નદીની જેમ તે રાજ્યની ચાલતીતે સેના દષ્ટિઓની આશાઓ-દિશાઓ પૂરવામાં કામધેનુ રૂપ થતી હતી. પ૮ વિશેષાર્થ–વિત્રી વી, , માની એ સ્ત્રીલિંગના રૂપ દર્શ વ્યા છે.
श्रीमती ध्वजिनी तस्य धीं सिंधोः सखीपदम् ।
अजीजनजनानंद यांनी दादीनपाशिनिम् ॥५॥ ભાવાર્ય–
સિધુ નદીની સખીના પદને ધારણ કસ્તી અને વેગથી ચાલતી તે રાજાની સેના લેકેને અતિશે આનંદ આપતી હતી, ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org