________________
१०६
श्रेणिकचरितम् .
હે સ્વામી, હું કુગુરૂને અને કુદેવને તૃણના જેવા પણ ગણતો નથી, મેહ રાજાને અને તેના સુભાને સ્થાન જેવા પણ માનતો નથી, આજે હું દુષ્ટ શા
ને અન્ન, નાવ કે શીયાલ જેવા પણું માનતા નથી. તમારા આગમનુ કયા હા અને મેહુથી શ. હે પ્રભુ, તમને નમસ્કાર. ૧ર-ર
स्मृता अप्यग्नये स्वाहा वषट् प्राचीनबर्हिथे।
स्वधा पितृन्य इत्येते मंत्रावासाय न दमाः ॥१३॥ ભાવાર્થ
રવાદા, કાવન (દાણ) વપ વિઃ સ્વપ, એ મને સ્મરણ કર્યા હોય તે પણ રક્ષણ કરવાને સમર્થ થતા નથી. ૧૩ વિશેષાથે–વા, જા, રાધા, એ શબ્દ યોગે સંપ્રધાન કારકના ઊદાહરણ દવા છે.
स्यात्पुंसां श्रेयसे दारु यूपायेव जिनेश् यत् ।
तस्मै सचेताः को नाम त्वत्तीर्थाय न मन्यते ॥१॥ ભાવાર્થ–
હે જિસેંદ્ર, યજ્ઞના સ્તંભને જેમ કાષ્ટ તેમ જે પુરૂષોને કલ્યાણ અચે છે, તે તમારા તીર્થને કો સચેત પ્રાણી માન આપે નહીં. ૧૪ વિજૂના, , , એ સંપ્રદાન કારકના ઉદાહરણ દર્શાવ્યા છે.
यच संपद्यते दुग्धं दध्ने तव वचस्तथा ।
श्रुताय कल्पते मोहयुधे संनद्यतां सताम् ॥१५॥ ભાવાર્થ... - જેમ દુધ દહીંને માટે થાય છે, તેમ તમારૂં વચન મેહની સાથે યુદ્ધમાં તૈયાર થતાં એવા પુરૂષોને શા માટે થાય છે. ૧૫ વિ- ને, ધૃતા, શોધે એ સંપ્રદાન કારકના ઉદાહરણ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org