________________
श्रेणिकचरितम् દારિદ્રને નાશ કરે તેવું, પ્રીતિ સંપાદન કરનારું અને ઉભગ વિધિ માં ઉપયોગી એવું પારિતોષિક ( ઇનામ ) નું ઉત્તમદાન રાજાએ તે ઉદ્યાન પાલને આપ્યું. ૪ વિવ૬, જાતિ, ઘર એ અર્થવ ગે થતાં કર્મ કાકના ઉદાહરણ દર્શ. વ્યા છે.
यदन्नटान् प्रति यद्झस्थान परि स्यात्तददौ सतु । राज्ञः प्रसादलब्ध्यंता ननु स्यादिति हि स्थितिः॥ ५ ॥
સુભાને અને દ્વારપાલને જે ઘટે તેવું રાજાએ આપ્યું કારણ કે, રાજાની સ્થિતિ પ્રસાદ (મેહેરબા ) ની લબ્ધિ-લાભ સુધી હોય છે. ૫ વિ.--તિ, વરિ એ અવ્યય યોગે કર્મકારક દર્શાવેલ છે.
वदान्याः श्रेणिकमनूपकल्प दुमिव धुमाः।
नत्वा निर्यान् स इत्यूचे वसितोऽनु नवां श्रियम् ।। ६॥ ભાવાર્થ–
નવીન લમીન પ્રાપ્ત થયેલેથી રાજાને નમીને નીકલતાં આ પ્રમાણે કહેતો હતો કે, કલ્પવૃક્ષની આગલ જેવા બીજા વૃક્ષ છે, તેમે શ્રેણિક રાજાની આગલ બીજા ઊદાર પુરૂષ છે. ૬ વિ–મ, ૩, એ અવ્યય વેગે કર્મકારક રૂપ દર્શાવ્યા છે.
जिनेशगमनोत्थायां मुदि दानन्नवोऽनवत् ।
नपखार्यामिव शेणो राझो हर्षस्तदाधिकः ॥ ७ ॥ ભાવાર્થ
શ્રાજિના આગમનથી થયેલા હર્ષમાં ખારીને માપ ઊપર જેમ દ્વાણનું માપ થાય તેમ રાજાને અધિક હર્ષ થયે હતે ૭ વિક–૩ણા, કપ યોગે કારકનું ઉદાહરણ દર્શાવ્યું છે. ખારી અને ટ્રિણ એક જાતના ધાન્યના માપ છે.
नृत्या अधिश्रेणिके तमागमोदंतमर्हतः । मगधेष्वधि तस्याशाविज्ञाः पौरानजिझपन् ॥ ७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org