SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૪૫૭ — આ છપદના નિશ્ચય વાર વાર વિચાર કરીને કવ્યુ છે. તે વિષે ઊંડા વિચાર કરી “હું આત્મા છું, આ દેહરૂપે દેખાઉં તે કલાક છે, મારું તે સમ્યજ્ઞાનદર્શનસ્વરૂપ છે; તે સિવાય જગતમાં કહેવાતી કોઈ ચીજ કે માણસ મારાં થઈ શકે નહીં, અને મારાં મનાય છે તે જ ક્લેશનું મૂળ છે” એવા નિશ્ચય થયે કોઈ તરફથી સુખની કે દુઃખની અપેક્ષાદૃષ્ટિ નહીં રહે. હું એકલા છું, એકલા આવ્યા છું, એકલેા જ કર્મ બધું છું અને ભાગવું છું અને ખાંધીશ તે એકલે જ ભોગવીશ. માટે કોઈના તરફ દોષદિષ્ટ નહીં રાખતાં, આ આત્માને જ વાંક છે, તેનાં સર્વ સાધન ધનરૂપ થયાં છે તે સવળાં કરી મેક્ષમાર્ગીમાં આ ભવમાં જો મન નહીં લગાડું તે પરભવમાં મારી શી વલે થશે? એ વિચારી, સંસારની સર્વ ક્રિકરને વૈરાગ્યરૂપ ઘાસતેલ છાંટી ખાળીજાની ફૂંકી દઈ એક સદ્ગુરુ-સ્મરણુ, પરમકૃપાળુદેવને ચિત્રપટ અને તેનું શરણુ હૃદયમાં દૃઢ રાખી બીજેથી વૃત્તિ ઉઠાવી લઈ હું પરમાનંદરૂપ છું, પરમકૃપાળુદેવના હૃદયમાં જે શીતળીભૂત સુખ છે તે જ મારું સ્વરૂપ છે; મારે કોઈ રીતે દુઃખી થવું ઘટતું નથી. આ ભવમાં તેની ભક્તિ મળી છે તે મારાં મહાભાગ્ય છે; તે જો ચૂકીશ અને કષાયને વશ થઈ અવળું કરી બેસીશ તે મારી મહાકમબખ્તી થશે. માટે ગમે તેમ થાય તેપણ ભક્તિ કરવા જ જીવવું છે” એ નિશ્ચય તજવા ચેાગ્ય નથી એ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ જ ભલામણ. ૪૭૯ સત્ તત્ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એથી નયસુજ્ઞ ગાતે.’ અગાસ, તા. ૨૮-૨-૪૪ ફાગણ સુદ ૫, સામ, ૨૦૦૦ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ એ ભાગવે એક સ્વઆત્મ પાતે, એકત્વ —શ્રીમદ્ રાજચંદ્ર – . શ્રીમદ્ રાજચંદ્ર એકત્વભાવના આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે.’ સંખ`ધી તમે ખુલાસે મુશ્કેલ છે, તેમ છતાં મનમાં પણ ખેલાય. આપનું કાર્ડ આજે મળ્યું. આપની તબિયત નરમ રહ્યા કરે છે તે જાણ્યું. થૂકને લઈને વાર વાર ઊઠવું પડે છે અને નિત્યનિયમમાં પણ વિશ્વ પડે છે તે પુછાવ્યા, તેના ઉત્તરમાં જણાવવાનું કે ભાવ તા એકસરખા રહેવા નિત્યનિયમ ઉતાવળે સ્વરે જ ખેલવા (કરવા) જોઈ એ એવા નિયમ નથી. વચ્ચે વિા આવે ને ઊઠવું પડે તેા ઊઠવું, પણ તેમાં લક્ષ અને તેટલે રાખીને કરવાની જરૂર છેજી. પરાધીનતાને કારણે ન બને તે વાત જુદી, પણ પ્રમાદને લઈને નિત્યનિયમ ન ચુકાય એટલી કાળજી તેા મુમુક્ષુજીવે રાખવી ઘટે છેજી. કોઈ પ્રસંગે તેવી ગફલત થઈ ગઈ હાય તા સાવધાન થયા ત્યારથી ૩ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે .' (૮૧૯) એ પત્ર ભક્તિ-પશ્ચાત્તાપપૂર્વક વાંચી કે મેલીને નિત્યનિયમ કરી લેવેા ઘટે છેજ. બધા દોષોની માફી ક્ષમાપનાના પાઠમાં જ માગી લેવાની આવે છે છતાં કંઈક અવલ બન અર્થે આ પત્ર જણાવ્યેા છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy