________________
ગૃહસ્થધર્મીને નિર્વાણુ સંભવી શકે ખરું?
[ ૩૦ ]
અધ્યાત્મસાધના દ્વારા નિર્વાણુના અન્તિમ ધ્યેયને પહોંચવા માટે સંન્યાસી દશા આવશ્યક મનાઈ છે. બીજી બાજુ ગૃહસ્થાશ્રમ પાળવા છતાં પણ એ દશા પ્રાપ્ત થઈ શકે છે. એવું પણ સ્વીકારાયું છે. ત્યાગપૂ ગૃહસ્થાશ્રમ હું સમજી શકું છું, પણ અંતકાળ સુધી પણ જેએ સ્ત્રીસંગરૂપ ગૃહસ્થ ધર્મ આચરતા હાય છે, દાખલા તરીકે સન્ત તુકારામ, તેવા સન્તા. શું નિર્વાણુદાને પહેાંચી શકે ખરા ? જે પોતાની સંતતિદ્વારા નવસર્જનની શ્રૃતિમાંથી છ્યા નથી તે પેાતાના સર્જનતતુરૂપ પુનર્જન્મોમાંથી "કવી રીતે છૂટી શકે?
ઉત્તર : પ્રશ્ન આન્તરિક અને બાહ્ય ધર્મો તેમ જ તેવા આશ્રમેાની કઢંગી સમજણમાંથી ઊભા થયા છે. ખરી રીતે અધ્યાત્મસાધના, નિર્વાણ, સન્યાસઆશ્રમ, ત્યાગ અને ગૃહસ્થાશ્રમ જેવા શબ્દોના દેખીતા વ્યાવહારિક અથ વચ્ચેનુ અંતર વિવેકથી તપાસીએ તો તુકારામના દાખલામાં અસંગતિ જણાવાને કાઈ કારણ જ નથી. પ્રશ્નકારે એમ માની લીધુ` છે કે તુકારામ મોટા સત હતા તો તે ગૃહસ્થાશ્રમમાં પૂરા સન્યસ્ત પણ હાવા જોઈએ અને તે તેવા. સંન્યસ્ત હોય તે સન્તતિજનનયેાગ્ય વાસના કેવી રીતે સંભવે ? પરંતુ તુકારામ ગમે તેટલા વિચારક, વિશ્લેષણકાર, ભક્ત અને ત્યાગી હોય, તોપણ તે સન્યાસની પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એમ કેમ કહી શકાય? અને જ્યારે તેમનામાં સતતિજનનયાગ્ય વાસનાને સદ્ભાવ માનવામાં આવ્યા હૈાય ત્યારે તે સન્યાસની કે ત્યાગની આન્તરિક પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એવી માન્યતાને તા અવકાશ જ રહેતા નથી.
ગૃહસ્થાશ્રમમાં ત્યાગ અને સન્યાસ ખરા પણ જેટલા પ્રમાણમાં ભાગવાસના શમી કે
અર્થાંમાં સભવે છે અવશ્ય, ક્ષીણ થઈ હોય તેટલા જ
પ્રમાણમાં ત્યાગ અને સંન્યાસને વાસ્તવિક વિકાસ થાય છે. જો ગૃહસ્થાશ્રમમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org