________________
ભગવાન ઋષભદેવ અને તેમના પરિવાર
[ ૨૨૧
જીવનના ગૂચવાયેલ કાકડાના ઉકેલમાં તેમ જ ભાવિજીવનના નિર્માણમાં ઉપયાગ કરવા.
ઋષભદેવ માત્ર જૈનાના જ નથી
સામાન્ય રીતે જૈન તેમ જ જૈનેતર અને સમાજમાં અને કાંઈક અંશે ભણેલગણેલ લેખાતા વિદ્વાનવ'માં પણ એક એવી માન્યતા પ્રવર્તે છે કે ઋષભદેવ એ માત્ર જૈનેાના જ ઉપાસ્ય દેવ તેમ જ પૂજ્ય અવતારી પુરુષ છે. જેના માટું લાગે એમ જ સમજે છે કે જૈન પરંપરા બહાર ઋષભદેવનુ સ્થાન નથી અને તે તે જૈન મંદિરમાં, જૈન તીર્થોમાં અને જૈન ઉપાસનામાં જ પ્રતિષ્ઠિત છે. લગભગ જૈનેતર આખા વગ પણ ઋષભદેવને જૈનાના જ ઉપાસ્ય દેવ સમજી એ વિચારવું ભૂલી ગયા છે કે ઋષભદેવનુ સ્થાન જૈનેતર પરંપરામાં છે કે નહિ, અને જો એમનુ સ્થાન એ પરંપરામાં હાય તો તે કયાં અને કેવુ છે ?
જૈન જૈનેતર અને વના લેાકેાના ઉપર દર્શાવેલ ભ્રમ દૂર કરવાના આપણી પાસે કેટલાક પૂરાવા છે, જે શાસ્ત્રાદ્ધ પણ છે અને વ્યવહારસિદ્ધ પણ છે. જૈન તીર્થો, મંદિશ ને ગૃહ–ચૈત્યામાં પ્રતિષ્ઠિત ઋષભદેવની મૂર્તિ, તેમાં પ્રતિક્વિંસ થતી તેની પૂજા, આખાલવૃદ્ધ જૈનામાં ગવાતુ વંચાતું ઋષભરિત્ર અને તપસ્વી જૈન સ્ત્રી-પુરુષો દ્વારા અનુકરણુ કરાતું ઋષભદેવનુ વાર્ષિક તપ—એ બધું જૈન પરંપરામાં ઋષભની ઉપાસ્ય દેવ. તરીકેની શ્રદ્દા અને ખ્યાતિનાં ઊંડાં મૂળા તે સૂચવે જ છે, પણ ઋષભદેવની ઉપાસના અને ખ્યાતિ જૈનેતર પરંપરાના અતિ પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ ગણાતા સાહિત્યમાં તેમ જ કાઈ નાનકડા પણ વિરલ ફિરકામાં સુધ્ધાં છે. ભાગવતમાં ઋષભદેવ
બ્રાહ્મણ પરંપરા અને તેમાંયે ખાસ કરી વૈષ્ણુવ પરંપરાને બહુમાન્યઅને સર્વત્ર અતિપ્રસિદ્ ગ્રંથ ભાગવત છે, જે ભાગવતપુરાણ કહેવાય છે.એ આઠમી શતાબ્દીથી અર્વાચીન તો નથી જ, દિગબર અને શ્વેતાંબર અને સંપ્રદાયામાં જે ઋષભદેવનાં સંસ્કૃત ભાષામાં લખાયેલ ચરિત્ર છે તે ભાગવતથી પ્રાચીન નથી, ભાગવત પછીનાં જ છે. હા, જૈન પરંપરામાં, ખાસ કરી શ્વેતાંબર પર`પરામાં, ઋષભદેવનુ પ્રાકૃત ભાષામાં લખાયેલ ચરિત્ર ભાગવતમાંના ઋષભચરિત્ર કરતાં પણ પ્રાચીન હેાવા વિશે ભાગ્યે જ સંદેહ રહે છે. ભાગવતમાં જે ઋષભચરિત્રનું વર્ણન છે, અને તે જે રીતે જૈન ગ્રંથામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org