________________
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ
[ ૧૦૭ અર્થમાં રહેલ તારતમ્યો પ્રથમ અપાયેલ દાખલે પણ વધારે સ્પષ્ટતાથી સમજી શકાય.
સમ્યગ્દષ્ટિના ઉપર સુચવેલ ત્રણ અર્થોમાં જેમ જેમ આગળ પ્રગતિ થાય છે તેમ તેમ પહેલાંના અર્થ સાથે સંકળાયેલ ભ્રમો પણ દૂર થવા પામે છે. આધ્યાત્મિક મુસાફરને ઉદ્દેશી જે જાગવાની વાત પેલા “ઉઠ જાગ, મુસાફિર!” ભજનમાં કહી છે તે આ જ આધ્યાત્મિક જાગૃતિ છે.
પ્રિબુદ્ધ જીવન, ૧૫–૯–પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org