________________
$$]
દર્શન અને ચિંતન સામાજિક આદિ જવાબદારીએ પ્રાપ્ત થઈ જ જાય છે. જ્યાં લગી જા પ્રત્યેની જવાબદારીઓ ન સમજાય, ન પળાય ત્યાં લગી કેવળ પોતાનું અહિક સુખ પણ સધાતું નથી. દુન્યવી કાઈ સુખ હોય, પણ તે બધું જ પરસાપેક્ષ છે; એટલે અન્ય સાથેના વ્યવહારા ખરાબર ગોઠવાયા સિવાય માત્ર પોતાનું ઐહિક સુખ પણ સિદ્ધ ન થઈ શકે. તેથી જેમ પરલોકદૃષ્ટિમાં તેમ માત્ર પ્રત્યક્ષવાદમાં પણ બધી જ જવાબદારીઓને પૂરેપૂરા અવકાશ છે.
—પર્યુષણપનાં વ્યાખ્યાનો, ૧૯૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org