SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતિ-સ્મૃતિના વિરોધ વખતે શ્રુતિનું પ્રાબલ્ય છે દેશનાઓના મૂળ તરીકે બ્રાન્તિ, અનુભવ, પુરાવાક્ય અને ઠગ આ ચ ર કરતાં ચોદનાને ( = વેદને) જ સ્વીકારવામાં લાઘવ છે, કારણ કે મનુ વગેરે સ્મૃતિ પ્રમાણેના વેદજ્ઞાન દષ્ટ અનુષ્ઠાનોનું સમર્થન કરવાનું સામ ચોદનામાં જ છે. ' તંત્રવા• ૧૩.૨] 137. तत्र केचित् परिदृश्यमानमन्त्रार्थवादबलोन्नीतविधिमूलत्वं मन्यन्ते । अन्ये विप्रकीर्णशाखामूलत्वम् । अपरे पुनरुत्सन्नशाखामूलत्वमिति । अनेन च विशेषविवरणेन न नः प्रयोजनम् । सर्वथा यथोपपत्ति वेद एव तत्र मूलं प्रकल्प्यताम् , न मूलान्तरम् , अप्रमाणकत्वात् । वेदमूलत्वपक्षेऽपि चेयमखिलजगद्विदिता स्मृतिसमाख्याऽनुगृहीता भविष्यति । प्रत्यक्षमूलत्वे हि वेदवदत्रापि कः स्मृतिशब्दार्थः ? 137. [જેઓ સ્મૃતિને વેદમૂલક માને છે] તેમાં કેટલાક, દેખાતા મંત્રો અને અર્થવાદના બળે અનુમિત વિધિ તેમનું મૂળ છે એમ માને છે. બીજા કેટલાક જુદે જુદે દેશે વિખરાયેલી શાખાઓને તેમનું મૂળ ગણે છે. જે શાખાઓ સર્વત્ર પતિ હોય તે નહિ પરંતુ જે શાખાઓ અમુક અમુક પ્રદેશમાં જ પઠિત હોય તે શાખાઓ તેમનું મૂળ છે.] વળી, બીજા કેટલાક લુપ્ત થઈ ગયેલી શાખ અને તેમનું મૂળ ગણે છે. આનું વિશેષ વિવરણ કરવાનું આપણને પ્રયોજન નથી. સર્વથા જે રીતે ઘટે તે રીતે વેદ જ તેમનું મૂળ છે એમ માને; બીજા મૂળને ન માને કારણ કે તેમ માનવામાં કઈ પ્રમાણુ નથી. વળી, વેદ ઋતિઓનું મૂળ છે એ પક્ષમાં, આખાય જગતમાં જાણીતું “ઋતિ’ નામ યથાથ બનશે. જે સ્મૃતિના મૂળ તરીકે પ્રત્યક્ષને માનવામાં આવે તે વેદની જેમ તેમાં પણ “સ્મૃતિ’ શબ્દને અથે ક્યાંથી રહે ? (અર્થાત્ વેદ જેમ સાક્ષાત્ દશનરૂપ છે તેમ સ્મૃતિ પણ સાક્ષાત દર્શનરૂપ ગણાય, તેનું સ્મૃતિ નામ યથાર્થ ન રહે). 138. किश्च वेदमूलत्वे सति स्मृतेः श्रुतिविरोधे सति तदतुल्यकक्षत्वाद् बाध्यत्वं सुवचं भवति । क्लप्तमेकत्र मूलमितरत्र कल्यम् । यावदेव भवान् स्मृतेः श्रुतिं कल्पयितुं व्यवस्यति तावदेतद्विरोधिनी प्रत्यक्षश्रता श्रुतिरवतरति हृदयपथमिति कथं तदा मूलकल्पनावै स्मृतिः प्रभवेत् ? तदाह सोऽयमाभाणको लोके यदश्वेन हृतं पुरा । તત પશ્ચાત્ નáમ: કાનું નોઘાન શરનુષાત્ | તિ [ત ત્રા. ૨.રૂ.૨] * 138. વળી, સ્મૃતિ વેદમૂલક હતાં, જ્યારે વેદ સાથે સ્મૃતિને વિરોધ થાય ત્યારે તે તેની સમકક્ષ ન હોવાથી વેદથી તેનું બાધિત થવું યોગ્ય છે એમ કહેવું બરાબર છે. એક ઠેકાણે મૂળ નિશ્ચિત છે જ્યારે બીજે ઠેકાણે તે વિચારીને શોધી કાઢવાનું છે. જેવા આપ સ્મૃતિની મૂલરૂપ શ્રુતિને શોધવાનો નિશ્ચય કરો છો તેવી જ તેની વિરોધી પ્રત્યક્ષ સાંભળેલું મૃતિ ચિત્તમાં હુરે છે, એટલે તે વખતે સ્મૃતિ પિતાનું મૂળ શોધી કઢાવવામાં કેવી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy