SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસંબંધનું મીમાંસકકૃત ખંડન મીમાંસક–તો શું શબ્દ અને અર્થ વચ્ચે અવિનાભાવસંબંધ છે ? નૈયાયિકતે પણ નથી કારણ કે એમ હોય તો શબ્દપ્રમાણુ અનુમાન પ્રમાણુ જ બની જાય. મીમાંસક-તે પછી ક સંબંધ છે ? તૈયયિક- સમયસંબંધ છે એમ કહીએ છીએ. મીમાંસક–આ સમયસંબંધ એ શું છે ? નૈયાયિક – આ અભિધાન છે અને એનું આ અભિધેય છે એવા નિયમની [અછાપૂર્વક] સ્થાપના દ્વારા અમુક શબ્દનું અમુક અર્થ સાથે મનથી કરવામાં આવેલ જેડાણું એ સમય કહેવાય છે. મીમાંસક–જે એમ હોય છે જેની શંકા ન કરવી જોઈએ એવા સંશ્લેષરૂપ સંબંધની શંકા કરી તે સંબંધના દૂધણ બતાવવાનો શું અર્થ ? તૈયાયિક–અમે ઉત્તર આપીએ છીએ. શબ્દ અને અર્થનો અભેદ માનનારા વૈયાકરણની ઉપર સંશ્લેષરૂપ આ સંબંધ, તેમની માન્યતામાંથી ફળબળે ફલિત થતું હોવાથી, આવી પડે છે એટલે તેમનું અમે ખંડન કર્યું છે. 34. શાદુ– વૈયાવળતો જ સંવ ૩૬પરિમાન, સમયોऽप्ययमनुपपन्न एव, स हि पुरुषकृत सङ्केतः । न च पुरुषेच्छया वस्तुनियमोऽवकल्पते, तदिच्छाया अव्याहतप्रसरत्वात् । अर्थोऽपि किमिति "वाचको न भवति, शब्दश्च वाच्यः ? न चैवमस्ति-दहनमनिच्छन्नपि पुरुषो धूमान्न तं प्रत्येति, जलं वा तत इच्छन्नपि प्रतिपद्यते । तत्र यथा धूमाग्न्योनैसर्गिक एवाविनाभावो नाम सम्बन्धः झप्तये तु भूयोदर्शनादि निमित्तमाश्रीयते, एवं शब्दार्थयोस्सासिद्धिक एव शक्त्यात्मा सम्बन्धः तद्व्युत्पत्तये तु वृद्धव्यवहारप्रसिद्धिसमाश्रयणम् । 34. મીમાંસક –જે વૈયાકરણએ વર્ણવેલ સલેષરૂપ સંબંધ ઘટતો ન હોય તે સમયસંબંધ પણ અઘટમાન જ રહે છે, કારણ કે રામસંબંધ પુરુષકૃત સંકેત છે; અને પુરુષની ઇચ્છા પ્રમાણે વસ્તુનિયમ વર્તતો નથી, કારણ કે પુરુષની ઈચ્છા વ્યાઘાત પામ્યા વિના બધે જ પ્રસરે છે અર્થાત્ ઉછુંખલ છે. [પુરુષની ઈછા ઉછુંખલ હેઈ, પુરૂષની ઈચ્છા પ્રમાણે અથ પણ કેમ વાચક બનતો નથી અને શબ્દ કેમ વાચ્ય બનતો નથી ? અગ્નિને દૂધૂમ ઉપરથી જાણવા] ન ઇચ્છતા હોવા છતાં પુરુષ ધૂમ ઉપરથી અગ્નિને જાણે નહિ એવું બનતું નથી, કે જલને ધૂમ ઉપરથી જાણવા] ઈચ્છતો હોવા છતાં પુરુષ જેલને ધૂમ ઉપરથી જાણે એવું બનતું નથી. ત્યાં જેમ ધૂમ અને અગ્નિ વચ્ચે નૈસર્ગિક અવિનાભાવસંબંધ છે પરંતુ તે સંબંધને જાણવા ભૂદર્શન વગેરે નિમિત્તોને આશ્રય લેવાય છે. તેમ શબ્દ અને અથ વચ્ચે વાચવાચકશકિતરૂપ સંબંધ નૈસર્ગિક જ છે પરંતુ તેને જાણવા માટે વૃદ્ધ વ્યવહાર અને પ્રસિદ્ધિને આશરે લેવાય છે. 35. स्वाभाविके सम्बन्धे सति दीपादिवत् किं तद्व्युत्पत्त्यपेक्षणेनेति चेत् , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy