SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ વાક્યાય નિયોગ છે એ મત 245 શંકાકાર–- ભલે લિડને અર્થ હિજૂના અર્થથી વિલક્ષણ રહ્યો, પરંતુ તે લિથું લિડ શબ્દથી જુદા બીજા પ્રમાણથી-( = શબ્દથી ) જ્ઞાત થતો હોય તે તે દર્શાવે. “આ લિડર્થ આવા સ્વરૂપવાળો છે એમ બીજ પ્રમાણુથી (= શબ્દથી ) જ્ઞાત થતું ન હોય તો લિડ શબ્દને જ જે વિષય છે એવા લિડ ની બાબતમાં સંબંધનુ ( લિડ શબ્દ અને લિડ વચ્ચેના સંબંધનું) જ્ઞાન કેવી રીતે થશે ? નિગવાયાર્થવાદી—આનો ઉત્તર અમે આપીએ છીએ. [ લિડ ] નિગ લિડશબ્દને જ વિષય છે, [ બીજા કેઈ પ્રમાણનો કે શબદને વિષય નથી, ] અને ત્યાં ( = નિગમાં) સબંધનું (=લિડ -લિથ સંબંધનું) જ્ઞાને સહેલાઈથી ઘટે છે. ‘ય’ ‘દાન કરે” હમ કરે' એમ લિ વગેરે દ્વારા વિધિની પ્રતીતિ થાય છે, તે પછી લિ વગેરેનો તે વિષય નથી એમ કેમ સ્વીકરાય ? એનુ ( = લિસ અને લિથે નિયોગને સંબંધનું ) જ્ઞાન તે વડીલેના વ્યવહાર દ્વારા ઘટે છે. જા “અધ્યયન કર’ એમ સાંભળીને વડીલને શરીરની અમક ચેષ્ટાઓ કરતા તે દેખે છે અને પોતાની જાતમાં ચેષ્ટા પ્રવર્તમાના ( = પ્રેરણાના ) જ્ઞાનપૂર્વક થતી તેણે દેખી છે. વળી, પ્રત્યક્ષથી દેખલી કેરી વગેરેમાં સુખસાધનતાને સંબંધ અન્વય-વ્યતિરેક દ્વારા જ્ઞાત થઈ ગયેલ હોય ત્યારે તેનું (= તે સંબંધનું ) અનુસ્મરણ થવાને લીધે પ્રવર્તમાન માણસ આ કેરી મારા વડે પ્રહાવાને ચગ્ય છે એ જાતને આકૃત =પ્રેરણાજ્ઞાન ) પ્રથમ પોતાના આત્મામાં જાગતાં ભૌતિક વ્યાપાર આરંભે છે તે ( આકૃત = નાન ) આત્માને ધમ હાઈ આત્માની જેમ સ્વસદ્ય છે. આત્મા અહ પ્રત્યય દ્વારા ગમ્ય છે; બીજાને આત્મા દેખાડવા શકયું નથી. દેખાડ શક્ય નથી એટલા માત્રથી અનુભવાત નથી એમ ન કહી શકાય. બીજો પણ આત્માને અહપ્રત્યય દ્વારા અનુભવે છે જ. તેવી જ રીતે ભૌતિક વ્યાપારના હેતુભૂત આત્માને આકૃતવિશેષ ૬ -- પ્રેરણીજ્ઞા ) સ્વસંવેદનથી અન્ય બીજા કોઈ પણ પ્રમાણથી વેદા નથી, પરંતુ પ્રમાણાન્તરવેદ્ય ન હોવાથી તે અનુભવાતે થી એમ નહિ, કારણ કે તેનું સંવેદન થતાં ચેષ્ટા થતી દેખાય છે. તેથી, “જા” “અધ્યયન કર” એવા શબ્દોને સાંભળીને ચેષ્ટા કરતા પુરુષને જોઈને તે પુરુષને પણ તેવું પ્રેરણજ્ઞાન થયું છે એવું આપણે અનુમાન કરીએ છીએ. તે પ્રેરણાનું જ્ઞાન બીજા શબ્દોને સાંભળવા છતાં ઉત્પન્ન થતું દેખાતું નથી અને લિડ આદિ શબ્દોને સાંભળતાં જ ઉત્પન્ન થતું દેખાય છે, એટલે લિ આદિ શબ્દોને એ ( = પ્રેરણું ) જ અર્થ છે એવું અન્વય-વ્યતિરેક ઉપરથી જ્ઞાત થાય છે. આટલી છે લિવૂ અને લિથેના સંબંધના જ્ઞાનની પ્રક્રિયા 246. તવેતામછરાક્ષમ / શિશ્રવને સતિ વેળાવતઃ મત ! प्रथमश्रुताच्च लिङादेरसौं न भवति । न च प्रमाणान्तरेण सोऽर्थो दर्शयितुं शक्यते । कुर्यादित्यस्यार्थः कुर्यादित्यनेनैव प्रतिपाद्यते, न प्रमाणान्तरेणेत्येवं व्युत्पत्तौ सम्भवत्यामपि पैरगृहीतसम्बन्ध एव लिडादिः स्वरूपसामथ्र्येनैव प्रेरक इण्यते, तेऽत्यन्तभीरव इत्युपेक्षणीयाः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy