SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ નઝ વગેરે પદોને વાગ્યાથ અહિ ઘટતે નથી 55 પ્રતિષેધવાચી “ગ” વગેરે પદોની તો વાત જ શી કરવી ? અહીં નથી=ન મરd, = મવતિ”માં “ન'નો અર્થ શું છે ? ઉપસર્ગો અને નિપાતોના વિષય અપોહ કેવી રીતે હોય ? અને “પત્તિ' (રાંધે છે) વગેરે ક્રિયાપદની બાબતમાં અપોહ ઘટાવવો દુષ્કર છે. 56. नाम्नामेव जातिशब्दानामपोहविषयत्वमिष्यते येषां भवन्तो जातिबाचित्वं तद्वद्वाचित्वं वा प्रतिपद्यन्ते इति चेत्, ततोऽन्येषां तहिं का वार्ता ? वाहयार्थवाचिल्वे जातिशब्देषु को द्वेषः ? निरालम्बनत्वे ज्ञानांशालम्बनत्वे वा जातिशब्दानामपि तदेवास्तु, किमपोहवादप्रमादेन ! 56. નિતિશબ્દોને અર્થાત્ નામનો જ વિષય અહ છે, અર્થાત જે શબ્દને વિશે તેઓ જાતિવાચક છે કે જાતિમતવાચક છે એવું આપ નૈયાયિકો પ્રતિપાદન કરે છે તે શબ્દોને જ વિષય અહ છે એમ જો તમે બૌદ્ધો કહેના હે તે અમે મૈયાયિકે પૂછીએ છીએ કે તેમનાથી અન્ય પદ્યની બાબતમાં તમારે બૌદ્ધોએ શું કહેવાનું છે ? તે પદે જે બાહ્યાવાચી હોય તો પછી જાતિશો તરફ હેપ કેવો ? જે કહો કે તે પદોને કઈ બાહ્ય વિષય જ નથી કે જ્ઞાનાંશ જ તેમનો વિષય છે તો જાતિ શબ્દોની બાબતમાં પણ તેમ છે, અપવાદ રૂપ ગાંડપણનું શું પ્રયોજન ? यथैव प्रतिभामात्रं वाक्यार्थ उपकल्पितः । पदार्थोऽपि तथैवास्तु किमपोहाग्रहेण वः ।। इत्यादि दूषणौदार्यमपोहे बहुदर्शितम् । તઃ દાર્થતામસ્થ યુ: સૌ તા: રથમ ? || 57. જેમ વાક્યર્થને પ્રતિભામાત્રરૂપ કલ્પવામાં આવ્યો છે તેમ પદાર્થ પણ તેવો જ હા; અપોહના આગ્રહનું તમારે શું પ્રયોજન છે ? --- વગેરે દૂષણે આપવાનું ઔદાર્ય અહમાં અમે બહુ દર્શાવ્યું છે. તેથી શબ્દનો અર્થ અપોહ છે એમ સૌગતો કેમ કહે ? 58. ૩ત્ત | તતત્વરિતસિદ્ધાન્તાનામમિયાન . . अपोहा यदि भावात्मा बहिरभ्युपगम्यते । ततो भवति भावत्कं वाग्जालं न त्वसी तथा ॥ किन्तु खल्वयमान्तरो ज्ञानात्मा सौगतानामपोहः सम्मतः । तथाऽभ्युपगमे. केयमपाहवाचोयुक्तिः ? स्वांशविषयं पदार्थज्ञानमित्येतावदेव वक्तुमुचितम् । एतदपि नास्ति, नायमान्तरो, न बाहयोऽपाह:, किन्तु ज्ञानार्थाभ्यामन्य एव । 58. બૌદ્ધ – અમે ઉત્તર આપીએ છીએ. જેઓ બૌદ્ધ સિદ્ધાન્તને સમજતા નથી તેઓ આ કહે છે. જે અપોહને ભાવાત્મક બાહ્ય વસ્તુ તરીકે અમે સ્વીકારતા હોઈએ તે તમારી વાજાળ અસર કરે. પરંતુ અપોહ તે નથી. બૌદ્ધ મતે અપોહ જ્ઞાનરૂપ આંતર વસ્તુ છે. હવે જે અપોહને અમે આવો માનતા હોઈએ, તે તમારી દલીલેની કેવી દશા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy