SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદૂભિઃ વગેરે પદો યાગનાં નામે છે ૧૨૯ 249. ननु गुणवन्नामापि विधातव्यमेवानभिहितस्यानवगमात् । ततश्च गुणविधिपक्षस्पृशो वाक्यभेदादिदोषास्तदवस्था एव । 249 શંકા- જેમ ગુણનું વિધાન કરવામાં આવે છે તેમ નામનું પણ વિધાન કરવું જોઈએ, કારણ કે જેનું વિધાન નથી થયું હતું તેનું જ્ઞાન નથી થતું અને તેથી ગુણવિધિ પક્ષને સ્પર્શતા વાક્યભેદ વગેરે દેશે [નામધેયપક્ષમાં પણ તેવા ને એવા જ રહે છે. 250. નૈતવમ્, ન હ્યસ્થ વાળ છૂટું નામ તિમિતિ સંજ્ઞાસંfજ્ઞાનૂધે वेदो विदधाति । योगेन तु केनचित् प्रवर्तमानं नामधेयमवगम्यते एव । उभेदनमनेन पशूनां क्रियते इत्युद्भिदिदम् । 'दधि मधु पयो घृतं धानास्तण्डुला उदकं तत्संसृष्टं प्राजापत्यम्' इति नानाविधविचित्रद्रव्यसाध्यत्वाच्चित्रा । अग्नये होत्रमस्मिन्नित्यग्निहोत्रां । 'यथैव श्येनो निपत्यादत्ते एवमनेन द्विषन्तं भ्रातृव्यमादते' [षड्वंश० ब्रा० ३.८] इत्यर्थवादात् श्येन इव श्येनो यागः । वाजमन्नं पीयतेऽस्मिन्निति वाजपेयो यागः । तस्मात् कर्मनामान्येतानि । _250. નૈયાયિક– ના, એવું નથી. “આ કર્મનું આ નાગ છે એ જાણવું જોઈએ એ જાતના સંજ્ઞાસંગ્નિસંબંધનું વિધાન વેદ કરતો નથી કેઈ વ્યુત્પત્તિ યા નિર્વાચન દ્વારા, પ્રવર્તતું નામધેય [અમુક કર્મનું છે એવું જ્ઞાત થાય છે જ. પશુઓની ઉત્પત્તિ (= ઉભેદન) આનાથી થાય છે એટલે આ (યાગ] ઉદ્ ભિદ્ છે. દહીં, મધ, દૂધ, ઘી, તળેલા જવ, ચોખા, ઉદક આ બધાને સમુચ્ચય પ્રાજાપત્ય ભાગ છે (અર્થાત પ્રાજાપત્ય યાગ માટે જરૂરી છે). એટલે નાનાવિધ ચિત્રવિચિત્ર દ્રવ્યોથી સાધ્ય હોવાથી એ ચિત્રા [ભાગ] છે. જે યાગમાં અગ્નિને માટે હવિ હોમવામાં આવે છે તે અગ્નિહોત્ર (હોમ) છે “જેમ યે (-બાજ તરાપ મારી શિકારને લઈ લે છે, તેમ આ ઠેષ કરતા દુશ્મનને લઈ લે છે (અર્થાત મારી નાખે છે' -આ અર્થવાદને આધારે સ્પેન જેવો શ્યન યોગ છે. વાજ અર્થાત અન્ન જે યાગમાં પીવાય છે તે વાજપેય યાગ. તેથી કર્મોનાં (ચાગેનાં) આ નામ છે. 251. ચા ના પક્ષે નૈશ્યમાનં તવ ન જાણું, “જાના TUTોપવન અર્થવત' રૂતિ [શા મા ૦૭.૪૨] મિથુતૈ: ઘરાવાત | નામે कर्मेत्यवगम्यते । तत्र गुणो द्रव्यदेवतादिः फलं च तस्य स्वर्ग: पश्चादवगम्यते इति । तस्मान्नामधेयपदानामविरुद्धोऽन्वयः। 251. નામધેયપક્ષમાં નિરર્થક્તાની જે આશંકા કરવામાં આવી છે તે યોગ્ય નથી, કારણ કે નામ પણ ગુણ અને ફળ સાથે સંબંધ ધરાવતું હોવાથી સપ્રયજન છે, સાર્થક છે એમ કહી અભિયુક્તોએ તેને નિરાસ કર્યો છે. આવા નામવાળું આ કર્મ છે એમ [સૌ પ્રથમ. જ્ઞાત થાય છે. ત્યાં દ્રવ્ય, દેવતા આદિ ગુણ અને કર્મનું ફળ સ્વગ પછીથી જ્ઞાત થાય છે. તેથી નામધેયપદને [ગુણ, ફળ આદિ સાથે અન્વય અવિરુદ્ધ છે , ; ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy