SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાન્ત જ્ઞાનનો વિષય मसं गृह्णाति [इति तदेवालम्बनम्] । किञ्चित्तु तिमिरं तत्र तितउविवरवदन्तराऽन्तरा तिष्ठति चक्षुषः, तेन विरलप्रसृता नयनरश्मयः सूक्ष्माः सूर्यांशुभिरभिहन्यमानाः केशकूर्चकाकारा भवन्तीति तदेवालम्बनम् , अनुदितेऽस्तमिते वा सवितरि केशोण्डूकप्रत्ययस्यानुत्पादात् । गन्धर्वनगरज्ञाने जलदाः पाण्डुरत्विषः । अ लम्बनं गृहाहालप्राकाराकारधारिणः ।। तस्माद्विपरीतख्यातौ पक्षत्रयमपि निरवद्यम् । 128. પ્રામાકર – દ્વિચન્દ્રશાનમાં અને વાળના ગુચછાના જ્ઞાનમાં વિષય શું છે? નયાયિક - આંખના ડોળાના મધ્યમાં મરાજિ જેવું ‘તિમિર” રહેલું હોય છે. તેનાથી બે ભાગમાં વિભક્ત થઈ ગયેલ સુથાપર (=રમાંથી નીકળતાં કિરણો) એક ચંદ્રને બે ચંદ્રરૂપે દેખે છે. [એટલે દિચન્દ્રજ્ઞાનમાં આલંબન અર્થાત્ વિષય છે આ તિમિર.] કેઈક “તિમિર' ચાળણીના કાણુઓની માફક આંખની (=આંખના કિરણોની) વચ્ચે વચ્ચે રહેલ છે. તેના લીધે આંખનાં કિરણો ટાં શ્માં ફેલાય છે અને જ્યારે સૂર્યકિરણો સાથે અથડાય છે ત્યારે વાળના ગૂંચળાના આકારના બની જાય છે. તેથી વાળના ગુરાના જ્ઞાનમાં] તે તિમિર જ વિષય છે, કારણ કે જ્યારે સૂર્ય ઊગ્યો નથી હોતો કે અસ્ત પામી ગયે હાય છે ત્યારે વાળના ગુચ્છાનું દર્શન ઉત્પન્ન થતું નથી. ગંધર્વનગરમાં ગૃહ, અટ્ટાલ, પ્રકારના આકાર ધારણ કરનાર સફેદ વાદળો વિષય છે કિર્થ એ કે વિપરીત ખ્યાતિમાં ઉપર્યુક્ત ત્રણેય પક્ષે નિર્દોષ છે. 129. યઃ પુનરિત તર: દાતીનામુદ્રારિ તત્રામદયાસાતી માવાह्निके वयमपि विज्ञानाद्वैतमपाकरिष्यन्तः पराकरिष्याम इति किं तच्चिन्तया ? विपरीतख्यातौ तु तमाङ्कय परिहृतम् । 129. વળી, [વિપરીત ખ્યાતિ, આત્મખ્યાતિ અને અસખ્યાતિ એ ત્રણ] ખ્યાતિએને પરસ્પર સંકર જે તમે પ્રભાકરોએ કહ્યો તેની બાબતમાં કહેવાનું કે આત્મખ્યાતિ અને અસખ્યાતિને નિરાસ તે અમે પણ અપવર્ષાહ્નિકમાં વિજ્ઞાનદૈતનો નિવાસ કરતાં કરવાના છીએ એટલે અહીં તેની વિચારણું કરવાથી શું લાભ? વિપરીત ખ્યાતિમાં તે તેમના સાંકર્યાના દોષનો અમે પરિહાર કર્યો છે. 130 यत्पुनरवादि 'सर्ववादिभिः स्मृतिप्रमोषोऽभ्युपगत एव, प्राभाकरैस्तु यशः पीतम्' इति, तत्र वाद्यन्तराणि तावद्यथा भवन्ति तथा भवन्तु, वयं तु स्मृत्युपारूढरजतायाकारप्रतिभासमभिवदन्तो बाढं स्मृतिप्रमोषमभ्युपगतवन्तः। किन्तु न तावत्येव विश्राम्यति मतिः, अपि तु रजताउनुभवोऽपि संवेद्यते इति न स्मृतिप्रमोषमात्र एव विरन्त:व्यम् । अतो विपरीतख्यातिपक्ष एव निरवद्य इति स्थितम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy