SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મધ અસભવ છે પહ 85. નૈયાયિક—ઢાઇ જ્ઞાન બાધ્ય ન હેાય એ કેમ બને ?, કારણ કે છીપમાં રજતનુ’ જ્ઞાન અને એવાં ખીજા ધણાં જ્ઞાને! બાધ પામતાં જણાય છે. પ્રભાકર—ખાધ શુ' છે એ આપ જાણુતા લાગતા નથી. [તમે ખાસ્થ્ય જ્ઞાનનાં જે દૃષ્ટાન્તા આપ્યાં] તે ખાધ્ય જ્ઞાનેા નથી, આપ એ જણાવા કે ઉત્તર જ્ઞાન વડે પૂર્વ નાના બાધ એ શું છે ? અમે ખાધને અર્થ સમજતા નથી, [ એટલે તમે અમને સમજાવે.] જો [ઉત્તરજ્ઞાન વડે પૂર્વજ્ઞાનને] નાશ જ બાધ હાય તા [છીપમાં રજતનું જ્ઞાન જેવાં] તે જ્ઞાનેાતે જ ખાધ થાય એમ ન અને કારણુ કે અન્ય જ્ઞાન (ઉત્તર જ્ઞાન) વડે જ્ઞાનને (પૂર્વજ્ઞાનના) વિરાધ ( = નાશ) એ તેા બધાં જ નાનેામાં સમાનપણે રહેલા છે. જો સાથે ન રહેવું એ બાધ હાય તા એ પણ બધાં નાનામાં સમાનપણે છે કારણ કે અબાધિત જ્ઞાને પણ સાથે રહે એ સંભવતું નથી. જો સંસ્કારના ઉચ્છેદ ખાધ હાય તે! એ પણ બધાં જ્ઞાનેમાં સમાનપણે રહેલે છે, કારણ કે યથા જ્ઞાને પાડેલાં સંસ્કારાના પણુ ઉચ્છેદ થતા (કેટલીક વાર ) દેખાય છે. વળી, આપે માનેલા ખાધ્ય જ્ઞાને પાડેલા ક્રાઇ સ°સ્કાર, આધક જ્ઞાન થવા છતાં, (કેટલીક વાર) ઉચ્છેદ પામતા નથી કારણ કે કારણભૂત તેના વિષયનું સ્મરણ કાલાન્તરે થતુ દેખાય છે. જો સાને ગ્રહણ કરેલા વિષય ખરેખર તેના વિષય ન હતા એમ દર્શાવવું અર્થાત્ તે જ્ઞાનના વિષયનુ અપહરણુ કરવુ. એ બાધ હાય તો એ પણ દુટ છે, કારણ કે જે વિષય જ્ઞાનમાં ભાસ્યા હેાય તેનું અપહરણુ કરવુ. શકય જ નથી. [કેમ ?] કારણ કે ‘જે વિષય ભાસ્યા હતા તે વિષય ભાસ્યા ન હતા' એ આકારનું બાધક જ્ઞાન ાગતું નથી. જો તે વિષયના અભાવનું ગ્રહણ ખાધ હોય તો [અમે પૂછીએ છીએ કે કયારે થયેલું તે વિષયના અભાવનું ગ્રહણું ? ——] તે કાળે (= તે વિષયના ભાવગ્રહણકાળે) કે ઉત્તરકાળે ? તે વિષયના અભાવના ઉત્તરકાળ થતા ગ્રહણુને ખાધ માનશુ' તે પહેલાં જાણેલા. પણ પછી સાંબેલાથી ફુટેલા ઘડાના અભાવને ગ્રહણ કરનારું વિજ્ઞાન (પૂર્વ કાલીન) ધટજ્ઞાનનું બાધક બની જવાની આપત્તિ આવે. તે વિષયના અભાવનું તે જ કાળે થતુ' ગ્રહણુ બાધક છે એમ માનતાં એ જ્ઞાનાએ આપેલાં બે રૂપના યેાગે વસ્તુ ઉભયાત્મક (= ભાવાત્મક અને અભાવાત્મક) બની રહે; અને તેા પછી [એમાંથી] કાને બાધ્ય ગણવું અને કાને ખાધક ગણવુ...? જો પ્રમાણુના ફળનુ દૂરીકરણ [એ જ પ્રમાણુના] બાધ હાય તા એવા ખાધ પણ સંભવતા નથી. પ્રમાણુકૂળરૂપ જ્ઞાન એકવાર ઉત્પન્ન થયા પછી તેની ઉત્પત્તિ જ થઈ ન હતી એ રીતનું તેનું દૂરીકરણુ શકય નથી, કારણ કે ‘જે ઉત્પન્ન છે તે ઉત્પન્ન થયું નથી' એમ ખાધક જણાવતું નથી. જો હાનાદિપ ફળનુ દૂરીકરણુ બાધ હેય તે તેવે ખાધ પશુ શકય નથી કારણ કે હાનાદિ પ્રમાણનું કૂળ નથી. હાનાદિ વ્યવહારનું કારણુ[ પ્રાણુ નથી પરંતુ ? પુરુષેચ્છા છે. તેથી હાનાદિના દૂરીકરણથી પણ પ્રમાણ બાધિત ન થાય. નિષ્કર્ષ એ કે ખાધ નામની ક્રાઇ વસ્તુ જ નથી. 86. इतश्च नास्ति । स हि समानविषययोर्वा ज्ञानयोरिष्यते भिन्नविषययोर्वा ? न समानविषययोर्धारावाहिज्ञानेष्वदृष्टत्वात् । नापि भिन्नविषययोः, स्तम्भकुम्भोपलम्भयोस्तदनुपलम्भात् । यदि चोत्तरेण ज्ञानेन पूर्वज्ञानगृहीतादर्थादर्थोऽन्य इदानीं गृहीतः, तत्पूर्व 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy