SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર તેનો જે સંશય હતો તે દૂર થાય છે અને વીણવનિના જ્ઞાનના પ્રામાણ્યનું નિશ્ચયાત્મક જ્ઞાન તેને થાય છે. સમર્થ કારણના જ્ઞાન દ્વારા જ્ઞાનના પ્રામાણ્યના નિશ્ચયનું આ દૃષ્ટાન્ત છે. 46. તત્રાપિ નાપ્રવૃત્તી હેતુસામર્થનમ્ | एवमेव प्रवृत्तौ तु निश्चितेनापि तेन किम् ॥ तन्निश्चयात्प्रवृत्तौ वा पुनरन्योन्यसंश्रयम् । तन्निश्चयात्प्रवृत्तिः स्यात्प्रवृत्तेस्तद्विनिश्चयः ।। 46. આ મતની બાબતમાં પણ પ્રવૃત્તિ કર્યા વિના કારણના સામર્થ્યનું પ્રત્યક્ષ થતું નથી. એમ જ જે પ્રવૃત્તિ થતી હોય તે (અર્થાત પ્રામાણ્યના નિશ્ચય વિના જ જે પ્રવૃત્તિ થતી હોય તે) પ્રામાણ્યને નિશ્ચય કરવાની શી જરૂર ? પ્રામાણ્યને નિશ્ચય થવાને પરિણામે પ્રવૃત્તિ થાય છે એમ માનતાં તે અન્યાશ્રયદોષ આવે–પ્રામાણ્યના નિશ્ચયને કારણે પ્રવૃત્તિ થાય અને પ્રવૃત્તિના કારણે પ્રામાણ્યો નિશ્ચય થાય. 47. तदेवं न कुतश्चिदपि प्रामाण्यनिश्चयः चक्रकेतरेतराश्रयानवस्थावैयर्थ्यादि. दूषणातीतस्थितिरस्तीति, अतः प्रामाण्यनिश्चयेऽपि न किञ्चिदपेक्षते प्रमाणम्, ततश्चो त्पत्तौ स्वकार्यकरणे स्वप्रामाण्यनिश्चये च निरपेक्षत्वादपेक्षात्रयरहितत्वात् स्वतःप्रामाण्यमिति सिद्धम् । तदुक्तम्-- स्वतः सर्वप्रमाणानां प्रामाण्यमिति गृह्यताम् । ન ટ્ટેિ સ્વતોડતી જિ: તુંબન પાર્થ તે [કો. વી. પો. ક૭ अप्रामाण्यं तूत्पत्तौ दोषापेक्षत्वात् स्वनिश्चये बाधकप्रत्ययादिसापेक्षत्वात् उभयत्रापि परत इत्युक्तमेव । तस्मात् पक्षत्रयस्यानुपपत्तेश्चतुर्थ एवायं पक्षः श्रेयान्-प्रामाण्यं स्वतः, अप्रामाण्यं परत इति । 47. ઉપસંહારમાં જણાવવાનું કે પ્રામાણ્યને નિશ્ચય (સ્વતઃ નહિ પણ) બજ કશા દ્વારા માનતાં એ પ્રમાણ્યનિશ્ચય ચક્રદોષ, ઈતરતરાશ્રયદેષ, અનવસ્થાષ, વિયત્ર્યદોષ વગેરે દેષોથી રહિત બનતે નથી; તેથી માનવું જોઈએ કે પોતાના પ્રામાયનાનિશ્ચય માટે પ્રમાણ બીજા કશાની અપેક્ષા રાખતું નથી, પિતાના પ્રામાણ્યની ઉત્પત્તિમાં. પિતાના કાર્યને ઉત્પન્ન કરવામાં કે પિતાને પ્રામાણ્યના નિશ્ચયમાં પ્રમાણુ કશાની અપેક્ષા રાખતું ન હોઈ, પ્રમાણ ત્રણેય અપેક્ષાઓથી રહિત છે અને એટલે પ્રમાણન પ્રામાણ્ય સ્વતઃ છે એ સિદ્ધ થાય છે. એટલે જ કહ્યું છે કે બધા પ્રમાણેનું પ્રામાણ્ય સ્વત: છે એમ માનો, કારણ કે જેનામાં શક્તિ સ્વતઃ ન હોય તેનામાં તે શક્તિ બીજ કેઈ ઉત્પન કરવા સમર્થ નથી.” અપ્રામાણ્ય તે ઉત્પત્તિમાં દોષની અપેક્ષા રાખતું હેઈ અને પિતાના નિશ્ચયમાં બાધક જ્ઞાન વગેરેની અપેક્ષા રાખતું હાઈ બંનેય રીતે પરતઃ છે એમ દૃઢતાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy