SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કુ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વત:-પરતઃ વિચાર ज्ञानमाद्यमविद्यमानेऽपि पयसि पूषदीधितिषु प्रवर्तकं दृष्टमिति न भवति विस्रम्भभूमिः । इदं पुनरर्थक्रिया संवेदनमम्बुमध्यवर्त्तिनः पानावगाहनादिविषय मुदेतीत्यनवधारितव्यभिचारितया तत्प्रामाण्यनिश्चयाय कल्पते इति । तदसत्, स्वप्ने पानावगाहनस्यापि व्यभिचारोपलधेः । किञ्च चरमधातुविसर्गोऽपि स्वप्ने सीमन्तिनीमन्तरेण भवतीति महानेष व्यभिचारः । अथ रागोद्रेकनिमित्तत्वेन पित्तादिधातुविकृतिनिबन्धनत्वेन वा तद्विसर्गस्य न स्वसाधनव्यभिचार इत्युच्यते, तदसमञ्जसम्, असकृदनुभूतयुवति परिरम्भाद्यन्वयव्यतिरेकानुविधायित्वेन तत्कार्यत्वावधारणात् । तस्मादर्थक्रियाज्ञानव्यभिचारावधारणात् । तत्प्रामाण्य परीक्षायामनवस्था न शाम्यति ॥ अथवाssप्तफलत्वेन किं तत्प्रामाण्यचिन्तया । प्रथमेऽपि प्रवृत्तत्वात् किं तत्प्रामाण्यचिन्तया ! ॥ 41. જો અથ་ક્રિયાજ્ઞાન સાથેના સંવાદને કારણે પ્રથમ પ્રવક જ્ઞાનનું પ્રામાણ્ય પૃચ્છતા હેા તા [ એ પ્રશ્ન ઊભો થાય કે] જેના પેાતાના પ્રામાણ્યને નિશ્ચય થયા નથી એ અક્રિયાજ્ઞાન પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય કેવી રીતે કરાવે ? વળી, પ્રથન જ્ઞાનથી અક્રિયાજ્ઞાનની વિશેષતા શા છે કે જેથી એને આધારે પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ? અક્રિયાનાનત્વ જ એની વિશેષતા છે એમ જો કહેા તા—અર્થાત કેટલીય વાર પાણી ન હેાય ત્યારે થતું પ્રથમ જલજ્ઞાન સૂ^કિરામાં પ્રવર્તી ક બનતુ દેખાય છે. એટલે તેના ઉપર વિશ્વાસ મૂકી ન શકાય, જ્યારે આ અક્રિયાજ્ઞાન તા છે પાણીમાં પડેલા માણુસને પાન, સ્નાન, વગેરે વિશેનું જે જ્ઞાન થાય છે તે, પરિણામે આ અગ્નિયાજ્ઞાન નિશ્ચિતપણે વ્યભિચારરહિત હાવાને કારણે પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય કરાવવા સમર્થ છે એમ જો કહેા તે—તે ખેાટુ' છે કારણ કે સ્વપ્નમાં પણ પાન, સ્નાનનું જે અક્રિયાજ્ઞાન થાય છે તેમાંય વ્યભિચાર સભવે છે. વળી, સુંદરી વિના સ્વપ્નમાં વી`પાત થાય છે એ હકીકત પણ અક્રિયાજ્ઞાનમાં મેાટા વ્યભિચારદોષ સભવે છે અને નિર્દેશ કરે છે. જો કા કે અત્યંત કામરાગને લીધે કે પિત્ત વગેરે ધાતુની વિકૃતિને લીધે વીર્યોત્સર્ગ થતા હેાઈ, [ સ્વપ્નમાં ] વીર્યોંત્સગ પેાતાના હેતુ વિના થતા નથી [ અર્થાત સ્વપ્નમાં થતું વીર્યંસ નું અક્રિયાજ્ઞાન વ્યભિચારી નથી ] તા એ બરાબર નથી કારણુ કે અનેક વાર અનુભવેલા યુવતી સાથેના આશ્લેષ વગેરેની સાથે વીર્યોત્સના અન્વયવ્યતિરેક હાઈને વીર્યાત્સગ તેનું કાર્યાં છે એવા નિશ્ચય [ આપણને સૌને ] છે. તેથી, અક્રિયાજ્ઞાનમાં પણ વ્યભિચારદેષ આવતા નિશ્ચિતપણે જાણ્યા હાઈ, તેના પ્રામાણ્યની પરીક્ષા પણ કરવી જોઇએ અને તેના પ્રામાણ્યની પરીક્ષા કરવા જતાં અનવસ્થાદેોષ દૂર થતા નથી. [ અર્થાત્ જે અનવસ્થાદોષ સંવાદના પ્રથમ વિકલ્પની ચર્ચા વખતે દર્શાવ્યા હતા તે અવસ્થાદેષ એમને! એમ રહેશે, દૂર નહિ થાય, ] અક્રિયાની (=પાન, સ્નાન, વગેરે ફળની) પ્રાપ્તિ પછી અક્રિયાજ્ઞાનના પ્રામાણ્યની વિચારણાની શી જરૂર છે ? [—આવે પ્રશ્ન જો પૂછશે! તેા અમે સામે પૂછીશું કે] પ્રથમ જ્ઞાન પણ પ્રવર્તક બનતું હેાઈ [પ્રવૃત્તિ પછી] તેના પ્રામાણ્યને વિચાર કરવાની શી જરૂર છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy