SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યા શાબ્દબોધનું કારણ પુરુષ Gઅર્થ પરત્વે નહિ-) તેને સ્વીકાર હોવાને લીધે પ્રતિષેધ સાથે તેની એકવાકયતા બને છે અને પ્રતિષેધ સાથે તેની એકવાક્યતાને કારણે તે યથાર્થ જ છે. અર્થ પર તે નિષેધ સાથે તેની એક વાક્યતા જ ન થાય. તેથી, આપ્ત પુરુષના વાકયો અયથાર્થ ન હાઈ, શબ્દ તઃ અર્થાસં સ્પશી નથી. પુરુષને દોષને લીધે જ આ અર્થાસંસ્પર્શિતા યા અયથાથતા ઉદ્દભવે છે. **' 29, નવાનૈરેવંવિધવાવાઝોડપિ સનિદ્રાધો ગતિરે? – વ ાદાનાં तादृशस्वभावाभावादयथार्थप्रत्ययानुत्पादः उत वक्तृदोषाभावादिति । नैतदेवम् अनुच्चरितशब्दोऽपि पुरुषो विप्रलम्भकः । हस्तसंज्ञाद्युपायेन जनयत्येव विप्लवम् ॥ न चं हस्तसंज्ञादिना शब्दानुमानम् तत्कृतश्च विप्लव इति वक्तव्यम्, इत्थमप्रतीतेः । उत्पन्ने च कचिन्नद्यादिवाक्याद्विज्ञाने तरङ्गिणीतीरमनुसरन्ननासादितफलः प्रवृत्तबाधकप्रत्ययः पुरुषमेवाधिक्षिपति ‘धिक् ! हा तेन दुरात्मना बिप्रलब्धोऽस्मि' इति, न शब्दम् । प्राप्तफलश्च पुमांसमेवश्लाघते 'साधु साधुना तेनोपदिष्टम्' इति । अतः पुरुषदोषान्वयानुविधानात् पुरुषदोषकृत एव शब्दाद्विप्लवः, न स्वरूपनिबन्धनः । तदभावंकृत एव आप्तेषु तृष्णीमासीनेषु विभ्रमानुत्पाद इति न सन्दिग्धो व्यतिरेकः । - 29. શંકાકાર–આપ્ત પુરુષો આ પ્રકારને વાક્યપ્રયોગ ન કરતા હોય તે પણ વ્યતિરેક તે સંદિગ્ધ જ રહે છે–શું શબ્દને તેવો સ્વભાવ ન હોવાથી અયથાર્થ જ્ઞાન ઉત્પન્ન થતું નથી કે વકતામાં દોષ ન હોવાથી ? નાયિકના, એવું નથી. પુરુષ શબ્દ બોલતે ન હોય તે પણ તે વિપ્રલંભક હોય સંજ્ઞા વગેરે ઉપાય વડે તે બ્રાન્ત જ્ઞાન ઉત્પન્ન કરે છે. હાથની સંજ્ઞા વગેરે બાર શબ્દનું અનુમાન કરવામાં આવે છે અને તે અનમિત શબ્દ ભ્રાન્તિ ઉત્પન્ન કરે છે એમ ન કહેવું જોઈએ, કારણ કે એવું જણાતું નથી. કોઈક વાર, “નદીતીરે ફળે છે એ વાકયથી જ્ઞાન જન્મે છે ત્યારે નદીતીરે જઈ ફળ પ્રાપ્ત કરનાર, બાધક જ્ઞાન જેને થયું છે એ માણસ વાકય કહેનાર પુરુષને જ ભાંડે છે કે ધિક્કાર છે તે દુષ્ટ પુરુષને જેણે મને છેતર્યો, તે શબ્દને ભાંડતો નથી. ફળ પ્રાપ્ત કરનાર વાક્ય કહેનાર પુરુષની પ્રશંસા કરે છે–તે સજજન પુરુષે મને સાચું જ કહેલું.’ તેથી, પુરૂષષ સાથે અન્વયસંબંધ હેઈને પુરુષદોષને લીધે જ શબ્દ દ્વારા મિથ્યાજ્ઞાન જન્મે છે, શબ્દસ્વરૂપને લીધે શબ્દ દ્વારા મિથ્યાજ્ઞાન જન્મતું નથી. આપ્ત જ્યારે શાંત--ચૂપ--હેાય છે ત્યારે દોષાભાવને લીધે ભ્રાત જ્ઞાનને અનુત્પાદ હેાય છે. એટલે વ્યતિરેક સંદિગ્ધ નથી. 30. ननु पुरुषदोषास्तत्र किं कुर्युः ? पुरुषस्य हि गुणवतो दोषवतो वा शब्दोच्चारणमात्रे एव व्यापारः । ततः परं तु कार्य शब्दायत्तमेवेति तत्स्वरूप Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy