SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ તૈયાચિકે એપેલ તર્ક ઇતરેતરાશ્રયદોષમુક્ત આકાશાશ્રિત હેવાને કારણે આકાશરૂપ શ્રેત્ર દ્વારા તેનું ગ્રહણ થાય. અને અન્ય દેશમાં સંગવિભાગથી ઉત્પન્ન થયેલ શબ્દની શ્રોત્રને પ્રાપ્તિ તે શબ્દની સંતતિ (શ્રેણી) વિના થાય નહિ, પરિણામે શબ્દ ગુણ છે એ પુરવાર થતાં શબ્દના સંતાનની કલપના થઈ શકે છે, અને શબ્દના સંતાનની કલપન કરો એટલે શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ ઘટે અને શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ સ્વીકારતાં તેની કર્મથી વ્યાવૃત્તિ થાય અને પરિણામે તે ગુણ છે એ પુરવાર થાય-આમ છત રેતરાશ્રયદેષ આવે છે જ. [અર્થાત્ રાબ્દ શબ્દને ઉપન કરે છે કારણ કે શબ્દ ગુણ છે અને શબ્દ ગુણ છે કારણ કે શબ્દ શબ્દને ઉપન કરે છે આ પ્રમાણે ઇતરેતરાશ્રયદેષ આવે છે.] 297. વરસ્તે, નામ ત્રાડ ઢોષઃ | શ્રોત્રાહ્યવાવ ચાાત્રિતરવું कल्प्यते, समानजातीयारम्भकत्वं च गुणत्वात् । आकाशैकदेशो हि श्रोत्रमिति प्रसाधितमेतत् । प्राप्यकारित्व चेन्द्रियाणां वक्ष्यते । न चाकाशानाश्रितत्वे शब्दस्य श्रोत्रेण प्राप्तिर्भवति, न चाप्राप्तस्य ग्रहणमिति तदाश्रितत्वं कल्प्यते । एवं समानजातीयारम्भकत्वमपि तत एव श्रावणत्वात् दूरवर्तिनः शब्दस्य श्रवणे सति कल्प्यते, न तु गुणत्वादिति नेतरेतराश्रयत्वम् । कार्यवादाकाशाश्रितत्व कल्प्यते इत्येके । 297. યાયિક-આને ઉત્તર આપીએ છીએ. બંને ઠેકાણે આ દોષ નથી. શ્રોત્રપ્રાય હેવાને કારણે જ શત્રુ આકાશાશ્રિત છે એવું ક૯પવામાં આવે છે અને શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ તે તે ગુણ હેવાને કારણે કટપવામાં આવે છે. આકાશને એક ભાગ જ ક્ષેત્ર છે એ તે અમે પુરવાર કર્યું છે, ઇન્દ્રિયે પ્રાકારી છે એ અમે [આઠમા આદિનકમાં] પ્રતિપાદિત કરીશું. જે શખ આકાશાશ્રિત ન હોય તો શ્રોત્રને તેની પ્રાપ્તિ ન થાય અને જે શ્રોત્રને તેની પ્રાપ્તિ ન થાય તો શ્રોત્રને તેનું ગ્રહણ ન થાય, એટલે શબ્દને આકાશાશ્રિત ક૫વામાં આવે છે. એ જ રીતે શબ્દ શબ્દને ઉત્પન્ન કરે છે એ પણ એના શ્રાવણત્વને કારણે-દુરવતી શબ્દનું શ્રવણ થતું હોવાને કારણેક૯પવામાં આવે છે, ગુણત્વને કારણે નહિ. તેથી ઇતરેતરાશ્રયવદેષ આવતો નથી. શબ્દ કાર્ય હેઈ આકાશાશ્રિત છે એમ કેટલીક કાપે છે. 298. ननु कार्यत्वादप्याकाशाश्रितत्वकरुपनायां तदवस्थमेवेतरेतराश्रयं , कार्यवादाकाशाश्रितत्वमाकाशाश्रितत्वे सति नियतग्रहणपूर्व पूर्वरीत्या कार्यत्वमिति । नैतदेवम् भेदविनाशप्रतिभासाभ्यामेव कार्यत्वसिद्धेः । किमर्थस्तर्हि नियतग्रहणसमर्थनायायमियान् प्रयासः क्रियते ? नियतग्रहणमपि कार्यपक्षानुगुणमिति दर्शयितुं, न पुनरेषेव कार्यत्वे युक्तिरित्यलं सूक्ष्मेक्षिकया । 298મીમાંસક-કાર્ય હેવાને કારણે શબ્દ આકાશાશ્રિત છે એમ કહ૫વામાં ઇતરેતરા. શ્રયદોષ એમ ને એમ જ રહે છે-કાર્ય હેવાને કારણે શબ્દ આકાશાશ્રિત છે, શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy