SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Bha અભિવ્યક્તિપક્ષમાં વધુ ની તીવ્રતા-મદતા ઘટતી નથી 287. અભિવ્યક્તિના પક્ષમાં તીવ્ર−મન્ત્ર વિભાગના ખુલાસેા શા ? તીવ્રતા આદિ વષ્ણુ ધર્મો છે કે વાયુધર્મા ? જે વર્ણ ધર્મો છે એમ તમે કહેા તા તીવ્ર ગકારથી મન્દે ગકાર જુદી થાય અને એ રીતે અમારા મતમાં તમે પ્રવેશ કર્યાં ગણાય. વાયુધમે! માનતાં શ્રેત્રથી તેમનુ ગ્રહણુ કેમ થાય, કારણ કે વાયુગત વેગને શ્રોત્ર ત્રૈણુ કરતું નથી. વ્યક્તિના ધર્માં કુશવ સ્થૂલ વગેરે જાતિમાં પણ જડ્ડાય છે એ જે દર્શાવવામાં આવ્યું તે ઘટે પશુ છે, કારણૢ કે અતિ, વ્યક્તિ અને તેમના ધર્મ સમાનેન્દ્રિયગ્રાદ્ય છે. પર’તુ અહીં વાયુ` કેટલાકને મતે સ્પર્શીનેન્દ્રિગ્રાહ્ય છે જયારે કેટલાકને મતે અતીન્દ્રિય છે, એટલે તેના ધર્મ શબ્દનું શ્રવણુ થતાં ગૃહીત થાય એ તા આશ્ચર્ય ગણુ ય. જ્ઞાન પોતે જ તીવ્ર, મન્ત્ર હેાય છે એમ તમે જે કર્યું તે તે બહુ જ સારી વાત કડો ! (અર્થાત્ તમારી આ વાત ગળે ઊતરે એવી છે જ નßિ) કારણ કે વિષયસે વિના જ્ઞાનના ભેદ ઘટતો નવી. વળી તમારા મતમાં તા પવનની જેમ સાત પશુ નિત્યપરાક્ષ છે. તેનું જ ગ્રહણુ નથી થતું તે તેના ધર્મો તીવ્ર, મંદના ગ્રહણુતા સંભવ જ કયાંથી હોય ? અડ્ડા ! આ તીવ્ર વગેરે ધર્માં ઊંડી ખાઈમાં ગ૧ડી પડયા (અર્થાત્ તેમનું પ્રત્યક્ષજ્ઞાન જ અસંભવ બની ગયુ); જેનુ પ્રત્યક્ષ થાય છે તેના તે ધર્મ નથી અને જેના તેએ ધર્મ છે તેનું પ્રત્યક્ષ થતું નથી, 288, યજ્ઞામિન વૃત્તાન્તત્ત્વમ્મતે મહામસૌ । अनिले चाभिभूतेऽपि शब्दो न श्रूयते कथम् ॥ दीपेऽभिभूते रविणा न हि रूपं न गृह्यते । नियतव्यञ्जकत्वं तु प्रतिक्षिप्तमदर्शनात् ॥ 288. વળી, અભિભવની એ વાત તમારા મતે વાયુની છે[શબ્દોની-વર્લ્ડની નથી] અર્થાત્ અભિવ્ય ́જક વાયુએ એક શીનને અભિભવ કરે છે, અભિવ્યક્ત શબ્દો પોતે એકખીજાના અભિભ કરતા નથી એને! તમારા મત છે. અમે પૂછીએ છીએ કે વાયુ [ખીન પ્રમળ વાયુથી] અભિભૂત થાય છે ત્યારે [નિર્બળ વાયુ વડે અભિવ્યક્ત થયેલે] શબ્દ કેમ સભળાતા નથી ? [અર્થાત, હવે તે પ્રબળ વાયુ વડે કેમ અભિવ્યક્ત થતેા નથી ?] દીપ જયારે સૂર્યથી અભિભૂત થયા હોય છે ત્યારે રૂપનું ગ્રહણુ નથી થતું એમ નહિ, [અર્થાત્ તે વખતે રવિના તેજથી રૂપ અભિવ્યકત થાય છે જ.] અમુક જ વાયુ અમુક જ શબ્દને અભિવ્યક્ત કરે છે એ મતના તા અમે પ્રતિષેધ કર્યો છે, કારણ કે એવું દેખાતુ નથી. 289, યદુ સાવિાવનાં શ્રોત્રત્રાઘવસિયે । शब्दत्वं तत्र तद्ग्राह्यमित्यवादि तदप्यसत् || Jain Education International सत्यं वदत दृष्ट वा श्रुतं वा कचिदीदृशम् | आश्रयस्य परोक्षत्वे तत्सामान्योपलम्भनम् ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy