SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રોત્રેનિદ્રય यदि त्ववश्यं वक्तव्यस्तार्किकोक्तिविपर्ययः । ततो वेदानुसारेण कार्या दिक्श्रोत्रतामतिः ॥ इति [ો.વ. નિ. ૪૧] तदप्यसाम्प्रतम् दिशां कार्यान्तराक्षेपादागमान्यपरत्वतः । आहोपुरुषिकामाचं दिग्द्रव्यश्रोत्रकल्पनम् ॥ इन्द्रियाणां भौतिकत्वस्य साधयिष्यमाणत्वात् । दिशश्चामूर्तत्वान्नेन्द्रियप्रकृतित्वम् । व्यापकत्वाविशेषे वा कालात्मनोरपि तथाभावप्रसङ्गः । तयोरन्यत्र व्यापारकत्वान्नेन्द्रियप्रकृतित्वमिति चेद् दिग्द्रव्येऽपि तुन्यमेतत् । आगमस्त्वन्यपर एव । यथा हि 'सूर्य ફુમતા હિરા શ્રોત્રમ્ સિ તૈિ૦ રૂ. ૬.૬] પશ્ચતે gવન ‘ગતરિક્ષમા' इति तै० ब्रा० ३.६.६] च पठ्यते एव, न चासवोऽन्तरिक्षप्रकृतिकाः पवनात्मकत्वात् तस्मात् कृत दिशा । आकाशदेश एव कर्णशकुल्यवच्छन्नः शब्दनिमित्तोपभोगप्रापकधर्माधर्मोपनिवद्धः श्रोत्रमित्युक्तम् । 285. જે તાર્કિકાએ (નૈયાયિકાએ જણાવેલ વાતથી ઊલટી વાત અવશ્ય પણે તમારે (ભૂમિ) કહેવી હોય તે વેદને અનુસરી દિફ ક્ષોત્ર છે એમ માનો અને કહે” એમ કુમારિક ભટ્ટ [ભર્તમિત્રને ઉદ્દેશી] જે કહ્યું છે એ પણ યોગ્ય નથી. બીજા કોઈ કાર્યને ખુલાસો કરવા માટે દિશાની કલ્પના કરવામાં આવી છે, અને [‘તારી ચક્ષુ સૂર્યમાં જાએ, શ્રેત્ર દિકમાં આ] આગમનું પ્રયોજન બીજુ છે, એટલે દિક દ્રવ્ય શ્રોત્ર છે એવી ક૯પના કરવી એ તે પિતાની જાતનું ખોટું અભિમાન કરવા બરાબર છે. [દિફ દ્રવ્ય શ્રોત્ર નથી] કારણ કે ઇન્દ્રિયે ભૌતિક છે એ અમે પુરવાર કરવાના છીએ. દિફ અમૂર્ત કોઈ તે ઇન્દ્રિયનું ઉપાદાનકારણ નથી. (તમે અહીં કહેશો કે એમ તે આકાશ પણ અમૂત અને વ્યાપક છે અને તેમ છતાં તે ઇન્દ્રિયનું ઉપાદાન છે એમ તમે નિયાયિકે માને છે. આના ઉત્તરમાં અમે નિયાયિકે કહીએ છીએ કે જે અમૂત અને વ્યાપક હેય તે બધા કંઈ ઇન્દ્રિયના ઉપાદાનેકારણ નથી.] એમ તે કાળ અને આત્મા પણ અમૂર્ત અને વ્યાપક છે તેમ છતાં તેને તમે પણ ઇન્દ્રિયનું ઉપાદાનકારણ માનતા નથી. તે બંનેને બીજે વ્યાપાર કરવાનું છે એટલે તેઓ ઈન્દ્રિયનું ઉપાદાન કારણ નથી એમ જે તમે કહેતા હે તે અમે કહીએ છીએ કે એ જ દલીલ દિફ દ્રવ્યને પણ લાગુ પડે છે. આગમને આશય જદે છે, “સૂર્ય સાથે ચક્ષુ ભળી જાઓ”, “દિકુ સાથે શ્રોત્ર ભળી જાઓ” એમ કહેવામાં આવ્યું છે એ જ રીતે “પ્રાણે અતરિક્ષ સાથે ભળી જાઓ” એમ પણ કહેવામાં આવ્યું છે જ. પરંતુ પ્રાણે અતરિક્ષાત્મક નથી પણ પવનાત્મક છે. તેથી, દિફ શ્રેત્રિ છે એમ માનવું છોડી દે. શબ્દજન્ય ઉપભોગ કરાવનાર ધર્મ-અધર્મને લીધે કર્ણ શખુશીથી ઘેરાઈ ગયેલું આકાશ જ શ્રોત્રા છે એમ અમે રીયાયિકે કહીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy