SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ નિત્યસ્વગ્રાહી પ્રત્યભિજ્ઞા ને વિનાશગ્રાહી પ્રત્યક્ષને બાધ્યબાધકભાવ યાયિક-ઉત્તર આપીએ છીએ. [શબ્દની પ્રત્યભિજ્ઞા બાધ્ય છે કારણ કે તે તે બીજી રીતે પણ ઘટે છે–ગત્વ આદિ જાતિને તેને વિષય માનીએ કે સદશ્યને તેને હેતુ ગણીએ તે પણ તે ઘટે છે. 280. નન્યમિશ્રઝર્વનરાધી િસ્થતિ | तदसावपि बाध्याऽस्तु यद्वा भवतु संशयः ॥ मेवं विनाशिताबुद्धिर्भेदबुद्ध्युपहिता ॥ सा चेयं चान्यथासिद्धे इति वक्तुमसाम्प्रतम् ॥ प्रत्यभिज्ञा च सापेक्षा निरपेक्षा त्वभावधीः । तेनैवमादौ विषये प्रत्यभिशैव बाध्यते ॥ शब्दाभावस्य झगिति ग्रहणात् तत्प्रत्यभिज्ञायाश्च पूर्वानुसन्धानादिसन्यपेक्षत्वात् । अपि च प्रत्यभिज्ञा व्यभिचरन्ती कर्मादिषु गृह्यते । तेनास्यां शब्देऽप्यभावप्रत्यमोगहतवपुषि कः समाश्वासः ? न चेदं प्रत्यक्षेऽप्यनैकान्तिकत्वोद्भावनम्, अपि तु बिनाशप्रत्ययप्रतिहतप्रभावा प्रत्यभिज्ञा नित्यत्वं कर्मादिश्विव शब्देऽपि न साधयितुं प्रभवति इति दृष्टान्तः प्रदर्भाते । 280. મીમાંસક–શબદનાશનું પ્રત્યક્ષ પણ બીજી રીતે અર્થાત્ ભંજકના નાશથી ઘટે છે. એટલે તે પ્રત્યક્ષ પણ બાધ્ય હે; અથવા પ્રિત્યભિજ્ઞાન અને પ્રત્યક્ષ] એમાં કયું બાધ્ય છે એ સંશય બની રહે. યાયિક–ના, એવું નથી. [ શબ્દની ] વિનાશિતાનું જ્ઞાન [પ્રત્યેક ઉચ્ચારણે થતા શબ્દના] ભેદના જ્ઞાનથી સમર્થિત થાય છે, પુષ્ટ થાય છે. શબ્દની વિનાશિતાનું જ્ઞાન અને શબ્દના ભેદનું જ્ઞાન બંનેય એ ન્યથાસિદ્ધ છે, ઔપાધક છે એમ કહેવું યોગ્ય નથી. શબ્દની પ્રત્યભિજ્ઞા સાપેક્ષ છે (અર્થાત એને શબ્દરમરણની અપેક્ષા છે. જ્યારે શબ્દના અભાવનું(=શબ્દવિનાશિતાનું) જ્ઞાન નિરપેક્ષ છે (અર્થાત એને શબ્દસ્મરણની અપેક્ષા નથી.) એટલે આમ શબ્દની પ્રાભિજ્ઞા જ [શબ્દવિનાશિતાના પ્રત્યક્ષથી] બાધિત થાય છે, કારણ કે શબ્દને વિનાશ તરત જ ગ્રહીત થાય છે (અર્થાત શબ્દવિનાશના પ્રત્યક્ષને ઉતપન થવા પૂર્વાનુભવના અનુસંધાન વગેરેની અપેક્ષા નથી) જ્યારે શબ્દની પ્રત્યભિજ્ઞાને rઉન થવા માટે પહેલા થયેલા શબ્દાનુભવના અનુસંધાન વગેરેની અપેક્ષા રહે છે. વળી, નિત્યત્વ સાથે અવિનાભાવ સંબંધ ન રાખતી પ્રત્યભિજ્ઞાએ પણ કર્મ વગેરેની બાબતમાં થતી જણાય છે. તેથી શબ્દાભાવના (=શબ્દવિનાશના) જ્ઞાનથી હણાયેલી (શબ્દનિત્યત્વની] પ્રત્યભિજ્ઞામાં કાણુ વિશ્વાસ કરે ? આ કંઈ અમે પ્રત્યક્ષમાત્રમાં અનેકન્તિક દેવ દર્શાવતા નથી, પરંતુ વિનાશિતાના જ્ઞાનથી હણાયેલ પ્રભાવવાળી પ્રત્યભિજ્ઞા જેમ કર્મમાં તેમ શબ્દમાં પણ નિત્યત્વ પુરવાર કરવા સમર્થ નથી, એ આ દષ્ટાન્તથી અમે દર્શાવીએ છીએ, અહીં એ નેધીએ કે નપાયિકે પ્રત્યભિજ્ઞાને સમાવેશ પ્રત્યક્ષમાં કરે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy