SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ગકારના ભેદના જ્ઞાનનું કારણ 258. નવંત્રોચતે – दृश्यते शाब यादिव्यक्तयन्तरविलक्षणा । बाहुलेय दिगोव्यक्तिस्तेन भेदोऽस्ति वास्तवः ॥ न तु दूतादिभेदेन निष्पन्ना सम्प्रतीयते । गव्यक्तचन्तरविच्छिन्ना गव्यक्तिरपरा स्फुटा ॥ इति 258, મીમાંસક–આ બાબતમાં અમારું કહેવું છે કે, શાબલેય આદિ અન્ય ગો વ્યક્તિઓથી બાહુલેય આદિ બે વ્યક્તિઓ વિલક્ષણ દેખાય છે એટલે ભેદ વાસ્તવિક છે. પરંતુ અહીં તૂત આદિ (ઉચ્ચારણ)ભેદ દ્વારા એક વ્યક્તિ બીજી ગવ્યક્તિથી અલગ નિષ્પન્ન થતી હોવા છતાં સ્પષ્ટપણે બિન જણાતી નથી. [અર્થાત્ જે કંઈ ભેદ ગવ્યક્તિઓમાં જણાય છે તે દુત આદિ ઉયારણભે ને કારણે છે, વાસ્તવિક નથી. ] _259. મૈતઘુમ્ | રાયા પ્રતિ gિ Rારનાધુરવુવાળવયવર્તિનો विशेषाः प्रतिभासन्ते । ते च स्थूलत्वात्सुगमा भवन्ति । यत्र तु तिलतण्डुलकुलत्थादौ प्रतिसिक्थं विशेषा न प्रतिभासन्ते । तत्र विशेषप्रतीत्यभावेऽपि विच्छेदप्रतिभासो विद्यते एव, सिक्थात सिक्थान्तरत्वेन प्रतिभासात् । एवमिहाप्येष गकारविशेष इति प्रतिभासाभावेऽपि विच्छेदग्रहणाद् गकारनानात्वम् । 259. નીયાયિક–આ તમારું કહેવું યોગ્ય નથી. શાબલેય વગેરે ગામાં પ્રતિવ્યક્તિ સાસ્ના, ખર, કફ, વગેરે અવયવોમાં રહેલા વિશે દેખાય છે, અને ધૂળ હોવાને કારણે સહેલાઈથી જાણી શકાય એવા હોય છે. પરંતુ જ્યાં તિલ, તંડુલ, કકુથ વગેરેમાં પ્રતિકણ વિશેષ દેખાતા નથી, ત્યાં વિશેષના જ્ઞાનના અભાવમાંય અન્યત્વનું તે જ્ઞાન થાય છે જ, કારણ કે એક કણથી બીજે કશું જુદો દેખાય છે. એ જ રીતે અહીં “આ ગકારનો આ વિશેષ છે” એવા જ્ઞાનના અભાવમાંય “આ ગકારથી આ ગકાર ભિન્ન છે' એવું ભેદજ્ઞાન થતું હોઈ ગકાર એક નથી પણ અનેક છે, 260. નનુ તçાવર લિથારિસરથાન્તરે વિશેષા: પ્રતિમા તે જીવ! ત– प्रतिभासे भेदस्यापि ग्रहीतुमशक्यत्वात्। मैवं वादीः । यत्ने सति चतुरश्रत्रिकोणवर्तुलत्वादिविशेषा अप्यमुत्र प्रतिभासिष्यन्ते । एवं च गकारे वपि । प्रयत्नं विनाऽपि तु प्रथमाक्षनिपात एव विच्छेदबुद्धिरुत्पद्यते इति तयैव नानात्वसिद्धिः । 260. મીમાંસક-–દંડલ વગેરેમાં પણ એક કણથી બીજા કણમાં જે વિશેષે છે તે જણાય છે જ, કારણ કે તે ન જણાતા હોય તે એક કણથી બીજા કણના ભેદને ગ્રહણ કરવાનું પણ અશકય બની જાય. - નિયાયિક—એમ ન કહે. પ્રયતન કરીએ તે જ ચતુરછત્વ, ત્રિકોણત્વ, વત્ લવ વગેરે વિશેષો અહીં = કમાં) પણ દેખાશે, એવું જ ગકારોની બાબતમાં છે, પરંતુ ભેદજ્ઞાન તે નજર પડતાં જ પ્રયત્ન વિને જ ઉત્પન્ન થાય છે; આ ભેદજ્ઞાનથી જ ગકારોની અનેકતા પુરવાર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy