SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષણગત પટ્ટાનુ મયાજન प्रतीतिकारिणि प्रसङ्गो न निवर्तते इति तत्प्रतिक्षेपार्थमाप्तग्रहणम् । ऐति यथार्थप्रतीतिहेतावाप्तानुमानान्न प्रमाणान्तरत्वमिति । तस्माद्यथाश्रुतमेव सूत्रं शब्दलक्षणार्थं युक्तम् । ૩. વળી કાઈ ત્રીજો કહે છે- સામાન્યલક્ષણને અનુસરવાના દૈન્યનું અવલઅન ને લેતું અને પૂર્વ સૂત્રેામાં આવેલાં વિશેષપદાને અધ્યાહત ન કરતું આપ્તાપદેશ શબ્દ [~પ્રમાણુ] છે' એવુ શબ્દપ્રમાણુનું લક્ષણુ છે. અજનક શબ્દ, શબ્દાન્તરજનક શબ્દ, સ્મૃતિજનક શબ્દ, સંશયજનક શબ્દ વડે કંઈ ઉપદેશાતું નથી એ વ્યાખ્યાની અપેક્ષા રાખતું ‘ઉપદેશ’પદ લક્ષણમાં મૂકવાથી જ તે બધાનો વ્યાવૃત્તિ થઈ જાય છે. પરંતુ રસ્તે જનારમાં અયથા જ્ઞાન ઉત્પન્ન કરનારાં વચનરૂપ મિથ્યા ઉપદેશ શબ્દપ્રમાણુ બની જવાની આપત્તિ તા રહે છે જ, તેને દૂર કરવા આપ્ત'પદ મૂકયુ છે. યથા જ્ઞાનના જનક ઐતિત્વમાં તા આપ્તનું અનુમાન થતુ હેાઇ ઐતિર્થે સ્વત ંત્ર પ્રમાણ રહેતું નથી [પર ંતુ શબ્દપ્રમાણુમાં જ તેને! અન્તર્ભાવ થઇ જાય છે. તેથી, સૂત્રકારે જેવું લખ્યું છે તેવું જ સૂત્ર શબ્દપ્રમાણુના લક્ષણ માટે યોગ્ય છે. 4. મત્યેવમ્ । વિચતે કૃતિ જોડર્થ: ? અમિષાનક્રિયા નિયતે | યમમિ धानक्रिया नाम ? प्रतीतिरिति चेच्चक्षुरादेरपि तत्करणत्वादुपदेशत्वप्रसङ्गः । स्वावगतिपूर्विका प्रतीतिरिति चेत्, धूमादेरपि उपदेशताप्रसङ्गः । स्वसादृश्येन प्रतीतिरिति चेद् बिम्बस्यापि पादाद्यनुमितावुपदेशत्वप्रसङ्गः शब्दे च तदभावादनुपदेशत्वं स्यात् । शब्दावच्छिन्ना प्रतीतिरिति चेत् श्रोत्रस्य तज्जनकत्वादुपदेशत्वप्रसङ्गः, शब्दस्य च स्वावच्छेदेन प्रतीतिजनकत्वनिषेधादनुपदेशत्वं भवेत् । नापि शब्दकरणिका प्रतीतिः, अभिधान क्रियाविवक्षायां आकाशानुमाने वा तस्योपदेशत्वप्रसङ्गादित्यभिधानक्रियास्वरूपा निश्चयान्न तस्याः करणमुपदेशः । 4. ભલે એમ હેા. ઉપદેશાય છે’ એનેા શે। અર્થ ? એના અર્થ છે ‘કથનક્રિયા કરવામાં આવે છે', કથનક્રિયા એ શું છે? જો કહેા કે તે જ્ઞાન છે તે! ચક્ષુ વગેરે ઉપદેશ બની જવાની આપત્તિ આવે, કારણ કે તેઓ પણ જ્ઞાનના કરણુ છે. [પ્રમા અર્થાત્ જ્ઞાન અને તેના પ્રમાણુને એક નામ આપવામાં આવે છે. પ્રત્યક્ષજ્ઞાનને પણ પ્રત્યક્ષ કહેવામાં આવે છે અને તેના પ્રમાણને પણ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ રીતે ઉપદેશ એ જ્ઞાન ઢાય તેા તેના પ્રમાણને પણ ઉપદેશ કહી શકાય. જ્ઞાનના પ્રમાણુ તરીકે ચક્ષુ વગેરે પણ પ્રસિદ્ધ છે; એટલે ઉપદેશ જ્ઞાન હાય તા જ્ઞાનના પ્રમાણુ તરીકે ચક્ષુ વગેરે પ્રસિદ્ધ હેાઇ, ચક્ષુ વગેરેને પણ ઉપદેશ ગણવા પડે.] [કરણનું] પેાતાનું જ્ઞાન જે જ્ઞાનનું કારણ છે તે જ્ઞાન કથનક્રિયા છે એમ જો કહેા તા ધૂમ વગેરે પણ ઉપદેશ બનો જવાની આપત્તિ આવે. કરણના પોતાના (અન્ય વસ્તુ સાથેના) સાદૃશ્ય દ્વારા થતુ જ્ઞાન તે કથનક્રિયા છે એમ જો કહે તે [જયારે બિંબનુ પ્રતિબિંબ દેખાય ત્યારે તે પ્રતિબિંબ ઉપરથી દેવદત્તને પગ (બિંબ) છે વગેરે જે અનુમિતિજ્ઞાનેા થાય છે તે બધાંમાં પ્રતિબિંબ પેાતાના સદશ બિંબનુ જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy