SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ વિશેના જૈનમતની સમીક્ષા कृशश्च गच्छन् स कथं न विक्षिप्येत मारुतैः । दलशो वा न भज्येत वृक्षाघभिहतः कथम् ॥ प्रयाणकावधिः कश्च गच्छतोऽस्य तपस्विनः । एकश्रोत्रप्रविष्टो वा स श्रूयेतापरैः कथम् ॥ निष्क्रम्य कर्णादेकस्मात्प्रवेशः श्रवणान्तरे । यदीष्येत कथं तस्य युगपद्बहुभिः श्रुतिः ॥ श्रोतृसंख्यानुसारेण न नानावर्णसंभवः । वक्तुस्तुल्यप्रयत्नत्वाच्छोतृभेदतदैक्ययोः ॥ तदलं परिहासस्य महतो हेतुभूतया । नमक्षपणकाचार्यप्रज्ञाचातुर्यचर्चया ॥ જેને કહે છે–સૂકમ શબ્દપુદગલોથી બનેલ શબ્દ પિતાના જન્મસ્થાનથી નીકળી પ્રત્યેક પુરુષના કાનના મૂળે પહોંચે છે. મીમાંસક–વાહ! તેમણે બહુ જ સારું કહ્યું ! વર્ણના અવયવો કેટલાક સૂક્ષ્મ પગલે છે અને તે સમપગલો વડે વર્ણ અવયવી પેદા થાય છે—કૌતુક તે જુઓ ! તે અદશ્યમાન મિ શબ્દ પુદ્ગલો] શબ્દની રચના કયા ક્રમે કરે, તેમના કયા સન્નિવેશથી ક શબ્દ બને ? આ સૂક્ષમ અવયવો કશ વડે જોડાયેલ નથી અને તેથી કઠિન વવયવીને બનાવવા સમર્થ નથી. કૃશ થયેલે વર્ણવયવી વાયુઓ વડે આડો કેમ ફંટાઈ જતો નથી કે વૃક્ષ આદિ સાથે ટકરાયેલે તે ટુકડે ટુકડા કેમ થઈ જતું નથી ? અને તે ચાલ ચાલ કરતા બિચારા વર્ણવયવીની યાત્રાનો અંત ક્યાં? વળી એક કાનમાં પ્રવેશેલે તે બીજોઓ વડે સંભળાય કઈ રીતે? જો એક કાનમાંથી નીકળી બીજ કાનમાં પ્રવેશે છે એવું સ્વીકારવામાં આવે તે પછી તે એક સમયે યુગપÇ ઘણા બધાને સંભળાય કેમ? શ્રોતાઓની જેટલી સંખ્યા હોય તે પ્રમાણે તેટલી સંખ્યામાં અનેક વર્ષોની ઉત્પત્તિ સંભવતી નથી કારણકે વક્તાને એક સમયે એક જ ઉચારણુરૂપ પ્રયત્ન હોય છે અને વળી શ્રોતાએ અનેક હોય છે જ્યારે વક્તા તે એક જ હોય છે. દિગંબર જૈન આચાર્યોની પ્રજ્ઞાના ચાતુર્યની આ ચર્ચાને–જે મહાપરિહાસનું કારણ બની છે તેને–રહેવા દઈએ. 245 શાસ્થાથાવાચક્ષતે પ્રાપ્ત gવ રા: શ્રોત્રાચા Jાતે રિા तदेतदतिव्यामूढभाषितम् , अप्राप्तितुल्यतायां दूरव्यवहितादीनामश्रवणकारणाभावात् , प्राप्यकारिताख्यकर्मधर्माप्रसङ्गाच्च । न च चार्वाकवदपरीक्षित एवायमर्थ उपेक्षितुं युक्तः । 245. લગભગ બધા જ બૌદ્ધો કહે છે કે શ્રેગ્નેન્દ્રિય સાથે સંગમાં આવ્યા વિના જ શબ્દ શ્રોત્રના સામર્થ્યથી ગૃહીત થાય છે. આ તે અત્યંત બુદ્ધિહીનની વાત છે, કારણ 3 શ્રોત્ર સાથે અસંગ તો બધા શબ્દોની બાબતમાં સરખે હાઈ, દૂરસ્થ વ્યવહિત વગેરે શબ્દ ન સંભળાવાનું કે કારણ રહેતું નથી, અને વળી ઈન્દ્રિયના સંગમાં આવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy