SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શબ્દાનિત્યસ્વસાધક હેતુઓનું અપ્રાજક શબ્દ કાર્ય છે કારણ કે કારણની વૃદ્ધિ વડે શબ્દની વૃદ્ધિ થાય છે. ઘણુ મહાપ્રયત્ન વડે ચારા ગાશબ્દ મોટો ઉપલબ્ધ થાય છે જ્યારે થોડા અ૯પ પ્રયત્ન વડે ઉચ્ચારાતે ગશબ્દ અપ ઉપલબ્ધ થાય છે. તેથી, તતુની વૃદ્ધિથી વધતા પટની જેમ હેતુની વૃદ્ધિથી વધતા શબ્દ કાર્ય હાવ ઘટે છે. 207. તે તે સર્વ ઇવાકયોના હેતવઃ | તથા દિ–પ્રસ્થમજ્ઞાત પિ નિયત प्रयत्नानन्तरमुपलम्भादभिव्यक्तिः प्रयत्नकार्या शब्दस्य, नोत्पत्तिरिति गम्यते । तदेवं व्यङ्गयेऽपि प्रयत्नानन्तरमुपलम्भसम्भवादनैकान्तिकत्वम् । अभिव्यञ्जकानां च पवनसंयोगविभागानामचिरस्थायित्वान्न चिरमुच्चारणादूवेमुपलभ्यते शब्दः । प्रयोगाभिप्रायश्च करोतिशब्दव्यपदेशोऽस्य भविष्यति, गोमयानि कुरु काष्ठानि कुर्वितिवत्, तस्मात्सोऽपि नैकान्तिकः। नानादेशेषु युगपदुपलम्भनमेकस्य स्थिरस्यापि शब्दस्य विवस्वत इव सेत्स्यति । (207. આ બધાય હેતુઓ અપ્રોજક છે અર્થાત્ સાધ્યસાધક નથી. જ્યારે પ્રત્યભિજ્ઞા દ્વારા શબ્દનું નિત્યત્વ સિદ્ધ છે ત્યારે શબ્દ પ્રયત્ન પછી તરત ઉપલબ્ધ થતું હોવાથી પ્રયનનું કાર્ય શબ્દેપતિ નહિ પણ શબ્દાભિવ્યક્તિ છે એમ જ્ઞાત થાય છે. આમ શબ્દ વ્યંગ્ય હોય ત્યારે પણ પ્રયત્ન પછી તરત શબ્દની ઉપલબ્ધિ સંભવતી હોવાથી [શબ્દનું અનિત્યત્વ પુરવાર કરવા આપવામાં આવેલ “પ્રયત્ન પછી તરત ઉપલબ્ધ થતો હોવાથી' હેત] અકાન્તિક દોષથી દષિત છે. પવન, સં યોગ, વિભાગ એ અભિવ્યંજકો અચિરસ્થાયી હોવાથી શબ્દ લાંબા વખત સુધી અર્થાત્ ઉરચારણ પછી ઉપલબ્ધ થતો નથી. જેમ “છાણાં કર’ ‘લાકડાં કર' એમ બોલનારને અભિપ્રાય “છાણુને સંસ્કાર કર’ ‘લાકડાંને સંસ્કાર કર' એવો હેય છે તેમ શબ્દની બાબતમાં જ્યારે “કરવું” શબ્દ વાપરવામાં આવે છે [અર્થાત “શબ્દ કર' શબ્દ ન કર' ઇત્યાદિ કહેવામાં આવે છે ત્યારે ત્યાં બેલનારને અભિપ્રાય “શબ્દપ્રયોગ કર” કે “શબ્દપ્રયોગ ન કર' એવો હોય છે. તેથી [શબ્દનું અનિત્યત્વ પુરવાર કરવા આપ વામાં આવેલો શબ્દની બાબતમાં “ “શબ્દ કરે છે' એવો શબ્દપ્રયોગ થતો હોવાથી”1 એ હેત પણ અવૈકાતિક છે. વળી સૂર્યનો જેમ એક અને નિત્ય શબ્દના પણ અનેક દેશોમાં યુગ૫૬ ઉપલબ્ધિ ઘટે છે. 208. વિવાવું વસિમેવ, રાતરવાતા ધિરાઇ૮ ફુરાતઃ સંદિताव्यतिरिक्तविषयवृत्तिः । यकारस्त्वयमन्य एवाचि परतः संहिताविषये प्रयुज्यमानः । न पुनरिकार एवायं यकारीभूतः क्षीरमिव दधिभूतमुपलभ्यते । न होचुयशास्तालव्या इति स्थानसादृश्यमाोण तद्विकारत्ववर्णनमुचितम् , अप्रकृतिविकारयोरपि नयनोत्पलपल्लवयोः सादृश्यदर्शनात् । इको यणचीति पाणिनिस्मृतेरपि नायमर्थः इकारो यकारीभवति क्षीरमिव दधीभवतीति, किन्त्वस्मिन्विषयेऽयं वर्णः प्रयोक्तव्योऽस्मिन्नयमिति सूत्रार्थः । सिद्वे शब्देऽर्थे सम्बन्धे च तच्छास्त्र प्रवृत्तमिति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy