SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ મની પણ આવશ્યકતા છે કારણુ દારુગુ સ કરનારા ઈશ્વર નિય જ ગાય.] (૨) વેદની કઈ કરવાની આજ્ઞાઓનુ` આન કય. [ઈશ્વરની ઈચ્છાથી ૮૮~~~ક કર્યા વિના-શુભાશુભફલભાગ સભવતા હેાય તેા વૈદની કર્માનુષ્ઠાન માટેની આજ્ઞાઓને કાઇ અં રહે નહિ,] (૩) મેાક્ષ જેવું કઈ રહે નહિ. [મુક્તોને પણ ઈશ્વરેચ્છાથી પુનઃ સંસારમાં પ્રવેશવું પડે, એટલે મેક્ષ સસંભવ બની જાય.] તેથી, કર્મોને પેાતાનાં ફળ સાથે જોડવામાં જ ઈશ્વરનું સ્વાતંત્ર્ય છે, કર્મીનિરપેક્ષ ફળ આપવા રૂપ] એ સ્વાત ંત્ર્ય નથી. શકા–એવા અશ્વનું પ્રયાજન શું? 204. નનુ ઐોયનિર્માળનિપુને પરમેરવો । નૈયાયિક—[આ પ્રશ્ન ઉચિત નથી] કારણ કે પ્રયેાજનેાને અનુસરી વર્તવુ [પ્રયાજને ને અનુસરી વસ્તુના અસ્તિત્વની સ્થાપના કરવી] પ્રમાણુને ઘટતું નથી. [વસ્તુનુ ં અસ્તિત્વ હાય તા પછી તેનું પ્રયાજન હોય કે ન હેાય પ્રમાણુ તે તેના અસ્તિત્વને સ્થાપે છે જ પ્રમાણુ પ્રયેાજનને અધીન રહી વ`તું નથી.] અથવા, કર્મોની અપેક્ષા રાખનાર ઇશ્વરનું પ્રભુત્વ નથી શું ? (છે જ.) એટલે તુચ્છ કુતર્કથી ખરડાયેલા મુખવાળા નાસ્તિકાના ડબડાટને પ્રતિષેધ કરવાની કાઈ જરૂર નથી. નિષ્કર્ષ એ કે મુતાર્કિકાએ જણાવેલા દૂષણાભાસાને દૂર કરવાથી ત્રણેય લેાકના નિર્માણુમાં નિપુણુ પરમેશ્વર સિદ્ધ થયું. નિર્દોષ સબળ પ્રમાણથી સિદ્ધ સ્વરૂપવાળા ઈશ્વરને જે મૂઢો સ્વીકારતા નથી તેમની સાથે ચર્ચા કરવી એય ખરેખર પાપ છે, એટલે તેમાંથી વિરમવું ઉચિત છે, જેની ઇચ્છાથી જ ભુવના સમ્યપણે ઉત્ત્પન થાય છે, સ્થિતિ પામે છે અને યુગાન્તે વળી પાછા લય પામે છે તે, સમસ્ત ફૂલબેગના હેતુભૂત, નિત્ય પ્રમુદ્ધ તેમ જ નિત્ય આન ંદિત શિવને નમસ્કાર. Jain Education International 13% x सिद्धेऽपि तत्प्रणीतत्वं न वेदस्यावकल्पते ॥ पदे शब्दार्थसम्बन्धे वेदस्य रचनासु वा । कर्तृत्वमस्याशङ्क्येत तच्च सर्वत्र दुर्वचम् | वर्णराशिः क्रमव्यक्तः पदमित्यभिधीयते ॥ वर्णानां चाविनाशित्वात्कथमीश्वरकार्यता । सम्बन्धोऽपि न तत्कार्यः स हि शक्तिस्वभावकः ॥ शब्दे वाचकशक्तिश्च नित्यैवाग्नाविवोष्णता । रचना अपि वैदिक्यो नैताः पुरुषनिर्मिताः ॥ कविप्रणीत काव्यादिरचनाभ्यो विलक्षणाः । एवं च वेदे स्वातन्त्र्यमीश्वरस्य न कुत्रचित् ॥ कामं तु पर्वतानेष विदधातु भिनत्तु वा । "स्वतः प्रामाण्यसिद्धौ तु वेदे वक्त्रनपेक्षताम् ॥ For Private & Personal Use Only ૧૧૯ www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy