SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વિશિષ્ટકર્તાનું જ્ઞાન આગમ દ્વારા ૧૦૯ सं बाहुभ्यां धमति संपतत्रैर्द्यावापृथिवी जनयन् देव एकः ॥ इति [ नारायનોર્॰ રૂ.૨] | તથા अपाणिपादो जवनो ग्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्ण: । सवेत्ति सर्वं न हि तस्य वेत्ता तमाहुरग्रचं पुरुषं महान्तम् ॥ इति [ श्वेता • ૩૫ રૂ.૧] श्रुतौ पश्यते । ततः सर्वस्य कर्ता सर्वज्ञ ईश्वरो ज्ञाप्यते । न च कार्ये एवार्थे वेदः प्रमाणमिति मन्त्रार्थवादानामतत्परत्वमभिधातुमुचितं, कार्ये इव सिद्धेऽप्यर्थे वेदप्रामाण्यस्य वक्ष्यमाणत्वात् । न चेतरेतराश्रयम् आगमैकशरणत्वाभावादीश्वरसिद्धेः । 185. વળી, તમે જે પૂછ્યું છે કે [પર્યંત આદિના] કસામાન્યની સિદ્ધિ થતાં તે કર્તાના વિશેષ ધર્માનું (અર્થાત્ નિત્યત્વ, સર્વજ્ઞત્વ આદિનું) જ્ઞાન કેવી રીતે થાય?' એના ઉત્તરમાં તેઓ જણાવે છે કે કેટલાક આગમામાંથી તે કર્તાના વિશેષ ધર્મોનું જ્ઞાન થાય છે. એની આંખા સર્વાંત્ર છે, એનું મુખ સત્ર છે, એના હાથ સર્વત્ર છે અને એના પગ સર્વત્ર છે. તે અદ્વિતીય દેવ આકાશ અને પૃથ્વીનું સર્જન કરીને બે પગવાળાને (=મનુષ્યને) એ બાહુ સાથે (=માહ્માષ્ય વ્યાપાર સાથે) જોડે છે [અને] પક્ષીને પાંખા સાથે (=પક્ષસાય વ્યાપાર સાથે) જોડે છે.’ તથા પગ વિનાના તે દાડે છે, હાથ વિનાના તે ગ્રહણ કરે છે, ચક્ષુ વિનાના તે દેખે છે અને કાન વિનાને તે સાંભળે છે. તે બધું' નવું છે પણ તેને જાણુનાર કાઈ નથી. તેને ઋષિએ અન્ય મહાન પુરુષ કહે છે.' આ પ્રમાણે શ્રુતિમાં આપણે વાંચીએ છીએ. તેમાંથી સના કર્તા, સર્વજ્ઞ ઈશ્વર જ્ઞાત થાય છે. કાર્યમાં જ વેદા પ્રમાણુ છે એવું નથી એટલે મન્ત્રો અને અંવાદા કાર્ય`તરપરક છે એમ કહેવું ઉચિત છે, કારણ કે કાની જેમ સદ્ઘ અર્થમાં પશુ વેદ પ્રમાણુ છે એ અમે [ચેથા આહ્નિકમાં] કહેવાના છીએ. [તેથી વેદે। સિદ્ધ અર્થ ઈશ્વરમાં પણ પ્રમાણુ છે એ ફલિત થાય છે.] વળી, [આગમથી ઈશ્વરનું જ્ઞાન થાય છે એમ માનતાં] ઈતરેતરાશ્રયદાષ આવતા નથી, કારણ કે ઈશ્વરસિદ્ધિ કેવળ આગમપ્રમાણુ પર જ આધાર રાખતી નથી. 186 अन्ये त्वन्वयव्यतिरेकिहेतुमूलकेवलव्यतिरेकिबलेन विशेषसिद्धिमभिदधति । देहादिव्यतिरिक्तात्मकल्पनमिव सुखदुःखादिगतेन कार्यत्वेन वर्णयिष्यते; पृथिव्यादिकार्यमस्मदादिविलक्षण सर्वज्ञ ककर्तृकम्, अस्मदादिषु बाघकोत्पत्तौ सत्यां कार्यत्वादिति । 186. ખીન્ન કેટલાક કહે છે કે અયવ્યતિરેકો હેતુમૂલક ધ્રુવલવ્યતિરેક હેતુના બળે [કર્તાના] વિશેષધર્મની સિદ્ધિ થાય છે. જેમ સુખ, દુ:ખ આ િકા ત્વ દેહાદિથી અતિરિક્ત અમાને સૂચવે છે તેમ પૃથ્વી વગેરેનું કાત્વ આપણાથી વિલક્ષણ એક સર્વજ્ઞ કર્તાને સૂચવે છે, કારણ કે પૃથ્વી વગેરે કાર્ય છે અને આપણા જેવા તેના કર્તા માનતાં બાધક નાના ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy