________________
થે ]
મૂલસૂત્ર
[ ૪૧ કર્તા–આ આગમ ગ્રુતકેવલી ભદ્રબાહસ્વામીની રચના છે.
સંતુલન–દિગંબરોના મૂલાયારના છઠ્ઠા પરિચછેદમાંથી પહેલી ૬૨ ગાથામાંથી ઘણીખરી આ પિંડનિજજુત્તિ સાથે મળતી આવે છે. - વિવરણ આ આગમ ઉપર ૪૬ ગાથાનું ભાષ્ય છે. વળી જૈન તિર્ધર હરિભદ્રસૂરિની “સ્થાપના–દેષ પર્યત રચાયેલી વૃત્તિ પણ છે, જો કે એ મળતી હોય તે પણ અમુદ્રિત છે. વ્યાખ્યાવિશારદ મલયગિરિસૂરિની ૭૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ તે સંપૂર્ણ મળે છે, અને એ છપાવાઈ પણ છે.
પરિમાણુ- પહેલાં ચાર મૂલસૂત્રેનું એકંદર પરિમાણ ૧૩ ૨૦૦૦+૮૩૫+૧૩૫૫=૪૩૨૦ લેક જેવડું છે. ચોથા મૂલસૂત્ર તરીકે પિંડનિ જુતિ ગણતાં ૧૩૦+૨૦૦૦+૮૩૫૮૩૫૩૮૦૦ લેક જેટલું એ પરિમાણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org