SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયાર અંગે હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ વિષે પ્રથમ દ્વારમાં અને પાંચ મહાવ્રતો વિષે દ્વિતીય દ્વારમાં નિરૂપણ છે. તેમ કરતી વેળા હિંસાથી પરિગ્રહ સુધીનાં પાંચે અત્રનાં ત્રીસ ત્રીસ નામ અને અહિંસાનાં સાઠ નામે રજૂ કરાયાં છે. વિશેષમાં પાંચે મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓને પણ વિચાર કરાયેલ છે. પરિમાણ–આ આગમ ૧૩૦૦ લોક જેવડે છે. સ્થાન–આ આગમને આગમપુરુષના ડાબા બાહુ તરીકે ઓળખાવાય છે. - વિવરણ આ આગમ ઉપર નવાંગી. અભયદેવસૂરિએ પ૩૩૦ લેક જેવડી વિવૃતિ રચી છે. (૧૧) વિવાગસુય (વિપાશ્રુત) વિભાગ-ધર્મકથા)” અનુયેગના નિરૂપણરૂપ આ ગદ્યાત્મક આગમમાં બે શ્રુતસ્કંધ છે. પહેલાનું નામ “દુઃખ-વિપાક અને બીજાનું “સુખ-વિપાક છે. આ પ્રત્યેક વિભાગમાં દસ દસ અધ્યયન છે. બીજો શ્રતસ્કંધ પહેલાની અપેક્ષાએ ઘણે નાનો છે. ઠાણમાં દસ અધ્યયનમાં વિભક્ત જે કમ્મવિવાગદાને ઉલ્લેખ છે તે જ પ્રથમ શ્રુતસ્કંધ હોય એમ લાગે છે. ' વિષય-પ્રથમ શ્રુતસ્કંધમાં નિમ્નલિખિત દસ પાપીઓને પૂર્વ ભવ આલેખાય છે. (પૂર્વ ભવને નિર્દેશ કૌસ દ્વારા હું (૧) અપંગતાને અવતાર મૃગાપુત્ર (સૂ), (૨) ઊંઝિતક (જાનવર પડનાર), (3) ચોર અભસેન ઇંડાને વેપારી), (૪) શકટ (ભરવાડ, (૫) બહસ્પતિદત્ત (પુરોહિત), (૬) નંદિષણ (ગુપ્તિપાલ), (૭) ઉબરદત્ત વૈદ્ય), (૮) માછી શૌકિદત્ત (રસેઈઓ), ૯) રાણી દેવદત્તા (રાજા) અને (૧૦) રાણી અંજૂ (ગણિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004616
Book TitlePistalisa Agam Sankshipta Ruprekha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Hirabhai Naginbhai Jariwala
Publication Year1954
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy