________________
૨૭૨ ]
પ્રાચીન સજ્ઝાય મહેાદષિ ભાગ –૨
www
કૃષ્ણના હિતકારી વચન માનીને, નીકળી ગયા તે વનથી રે; પાછળથી વાસુદેવની લેશ્યા, બુદ્ધિ ફરી ગઈ મનથી રે. ક૦ ૧૮ સકલ્પ વિકલ્પ જાળે ગુંથાયા, ધ્યાન અશુભને લઇને રે;
યુદ્ધના આરભા જોતા રે. ક૦ ૨૧ વિપાકા, ન છૂટે ક્રોડ ઉપાય કરતાં રે;
ત્રીજી પાતાલમાં આવીને ઉપન્યા, દેહને છેડી દઇને રે. ક૦ ૧૯ પૂર્વ ભવે નિયાણું કરીને, પદવી વાસુદેવ પામી રે; પણુ યુદ્ધ આરંભ લઈને તેની, અશુભ ગતિ પૂરું લાગી રે. ક૦ ૨૦ ક ખંધનનું ફળ તું ભાગવવા, ત્રીજી પાતાળે પહેાંચ્યા ૐ; અધાતિ કીધી વાસુદેવની, શુભા શુભ કર્માંના રૂદન કરતાં પણ કમ ન મૂકે, ચારે ગતિમાં ફરતાં રે. ક૦ ૨૨ સાતે નરક ગતિ વાસુદેવાની, જૈન શાસ્ત્રોમાં કીધી રે; લૌકિક શાસ્ત્રોમાં સાત પાતાળા, પર્યાય નામે લીધી રે. રામ વાસુદેવ ચક્રવતી એ, પાછળથી કર્મા છેાડવા રે; તીથ કર જેવા ઉત્તમને પણુ, કર્મે કદી નવ છેાડયા રે. ક′૦ ૨૪ સજીવા છે કર્મને આધીન, કર્માંની સત્તા માટી રે; કર્મ બંધનનુ ફળ ન મળે તા, ચારે ગતિ થાય ખાટી રે. ક૦ ૨૫ જીવાની ઉત્પત્તિ સ્થાનની સ`ખ્યા, ચેારાશી લાખની જાણા રે;
કર્મ ન હોય તો સુખ દુઃખ કેવા, માટે જ કર્મ પ્રમાણેા રે. ક૦ ૨૬
KEhHE HE BEEN
૫૧
KARAKETAXRFZFHFZAKHTRANA REFEREN
ENE
દશા ભદ્ર મુનિની સજ્ઝાય ઢાલ-પ
KHAKHRA AKALA FAKIR KARAOKANAK LEHEHEykEEEEEE ykvkdપ્રમાર્ગ
દાહા
પંકજ ભૂતનચા નમી, શુભ ગુરુ ચરણ પસાય; વિશદ દશારણભદ્રજી, શ્રેણુસ્યું મહા મુનિરાય, માને માનવ દુઃખ લહે, ચરણુ કરણ ગુણ ફેક; આઠ શિખર આડા વળે, નાવે વિમલા લાક અહે। માને મુનિવર હુવા, છડી રાય સમૃદ્ધ, શક્રેન્દ્ર વંદન કરે, માન ત્યજી સ્તવ કીધ. ઢાલ-૧-લી
મુદિતા લાકવસે જાજા, દશારણુ નયર ઘણી માજા; દેશ દશારણના રાજા, રમણિક ઋદ્ધિપતિ રાજે; ઉપમા લ‘કાપત્તિ છાજે રે, રમણિક ઋદ્ધિપતિ રાજે૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
૨૩
૨
3
૧
www.jainelibrary.org