________________
૨૦૦ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ કોધી મુખે કટુ બેલણા, કંટકિઆ કુટ્ટ સાખી રે; અદીઠ કલ્યાણ કરા કહ્યાં, દોષ તરૂ શત શાખી છે. પા૫૦ ૭ કુરગડુ ચઉતપ કર, ચરિત સુણી શમ આણે રે; ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે. પા૫૦
الالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالالا
Ex xxxx
૭-માન પાપસ્થાનકની સઝાય
ATATURATAFAFAFARAFAFAFAFARRARRARAFARAKARA Ey(HKxEEEEEEEEEEEEEEEEWHEES
પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હાય દુરિત શિરતાજ એક આઠ શિખર ગિરિરાજ તણું આડાં વલે; નાવે વિમલાલક તિહાં કિમ તમ ટલે ? પ્રજ્ઞ–મદ તપ-મદ વલી ગેત્ર મદ ભર્યા, આજીવિકા મદવંત ન મુક્તિ અંગ કર્યા, ક્ષપશમ અનુસાર જે એહ ગુણ વહે;
મદ કર એહમાં ? નિર્મદ સુખ લહે. ઉરચ ભાવ દગ દેશે મદ-જવર આકરો, હોય તેહને પ્રતિકાર કહે મુનિવર ખરે; પૂર્વ પુરૂષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવ-સાધન નવું. માને બાયું રાજ્ય લંકાનું રાવણે, નરનું માન હરે હરિ આવી ઐરાવણે
સ્થૂલિભદ્ર કૃત–મદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ. વિનય-શ્રુત-તપ-શીલ વિવર્ગ હણે સવે, માન તે જ્ઞાન ભંજક હોવે ભવ ભવે;
પક છેક વિવેક-નયનને માન છે, એહ જે છાંડે તાસ ન દુઃખ રહે છે. માને બાહુબલી વરસ લગે કાઉસ્સગ્ય રહ્યા, નિર્મલ ચકી સેવક દોય મુનિ સમ કહ્યા, સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવલ ધરે, પરમા-સુજસ–રમાં તસ આલિંગન કરે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org