________________
૧૯૨]
પ્રાચીન સક્ઝાય મહેદવિ ભાગ-૨
૨
બાહ્ય ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરી, પ્રાણાયામ સ્વભાવ. મન, ધર્મ અર્થે હાં પ્રાણનેજી, છડે પણ નહિ ઘર્મ, પ્રાણ અથે સંકટ પડે, જુઓ એ દૃષ્ટિને મમ મન તત્ત્વશ્રવણ મધુરાદકેરુ, ઈહાં હાંએ બીજ પ્રરોહ; ખાર ઉંદકસમ ભવ ત્યજેજી, ગુરૂભગતિ અદ્રોહ. મન સૂક્ષમ બધ તે પણ ઈહાંજી, સમકિત વિણ નવિ હોય; વેદ્ય સંવેદ્ય પદે કહ્યો છે, તેને અવે જેય. મન વેદ્ય બંધન શિવહેતુ છેજી, સંવેદન તસ નાણ; નય નિક્ષેપે અતિ ભલુંજી, વેદ્ય સંવેદ્ય પ્રમાણ. મન, તે પદ ગ્રંથી–વિભેદથી, છેહલી પાપ-પ્રવૃત્તિ તસ લોહ પદ ધૃતિ સમીજી, તિહાં હોએ અંતે નિવૃત્તિ. મન એહ થકી વિપરીત છે, પદ જે અવેદ્ય સંવેદ્ય ભવ-અભિનંદી જીવને, તે હોયે વજ અભેદ્ય. મન લોભી–કૃપણ દયામણજી, માયી–મછર–ઠાણ; ભવ-અભિનંદી ભય ભર્યોજી, અફલ આરંભ અખાણું. મન, એહવા અવગુણવંતનું જી, પદ જે અવેદ કઠોર સાધુ સંગ આગમ તજી, તે છતે પરિ જેર. મન તે જીતે સહજે ટલેજ, વિસમ કુતર્ક પ્રકાર દર નિકટ હાથી હણેજી, જિમ એ બઠર વિચાર. મન હું પામ્ય સંશય નહીજી; મૂરખ કરે એ વિચાર, આલશુઆ ગુરુ શિષ્યનાજી, તે તે વચન પ્રકાર. મન ધીજે તે પતિ આવવું, આપ મતે અનુમાન આગમને અનુમાનથીજી, સાચું લહે સુજ્ઞાન. મન નહિ સર્વજ્ઞ તે જૂજૂઆ, તેહના જે વલી દાસ; ભગતિ દેવની પણ કહજી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મન દેવ સંસારી અનેક છે, તેની ભક્તિ વિચિત્ર એક રાગ પર દ્વેષથીજી, એક મુગતિની અચિત્ર. મન ઇદ્રિયાથે ગત બુદ્ધિ છે, જ્ઞાન છે આગમ હેત; અસંમેહ શુભ કૃતિ ગુણેજી, તેણે ફલ ભેદ સંકેત. મન
૧૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org