________________
지TARAKAFARE AT ANAKAKA I EXE===================================
E
જ.
૨૧૮ નરક દુઃખની સઝાય
RRRRR
RARRRRRARARARARARIRARARARARAR ERARARAR Ek ExHxk43k4Hf5==================
૧
સુણ
હે સુણ ગોયમજી, વીર પયયે, નરક તણું દુઃખ વારતા; પરનારી સંગત જે કરતા, વળી પાય થકી પણ નહી ડરતાં,
જનરાયની શંકા નવિ ધરતાં. સુણ૦ હે શ્રોતાજનો, નરકનાં દુઃખ સાંભળતા હૈયા થર થરે; હે ગુણવંતા, વીરવાણી સાંભળીને ધમ ખજાનો ભરો, લેહીની પૂતળીને તપાવે છે, અતિ અગ્નિ મય બતાવે છે;
તસ આલિંગન દેવરાવે છે. સુણ૦ પાંચ જજન ઉછાળે છે, પછી પટકી ભોંય પછાડે છે
પછી તેહની દેહને બાળે છે. શ્વાન થઈને ફરી ફરી કરડે છે, ઝીલી પરમાધામી મરડે છે;
વળી તેહની પાછળ દોડે છે. સુણ૦ મૃગની જેમ પાસમાં પકડે છે, કરવત કરી તેહને ફાડે છે;
વળી પકડી પકડી ભમાવે છે. વળી તેહને શૂળીએ ચડાવે છે, કાન નાક પણ તેહના કાપે છે;
વળી ભરસાડમાં તેને મારે છે. વલી ખાલ ઉતારી જલાવે છે, તાતા તેલમાં પણ ઘાલે છે; .
વિરૂઆ વિપાકે તેહને દેખાડે છે. સુણ૦ માંસનો તેહને આહાર કરાવે છે, એમ નરકમાં દુઃખ ઘણું પાવે છે;
અતિ ત્રાસમાં દિવસ ગુમાવે છે. સુણ૦ વળી શરીરમાં ખાર મિલાવે છે, એમ પરમાઘામી દુઃખ દેખાડે છે;
શુભવીરની વાણીથી શીતળ થાવે છે. સુણ૦
સુણ
૮
KAKURAYAKARAFAFAT AFAR ARAKATAKARA =====================================
FAFAR ARAF ARA
૨૧૯ સામાન્ય સજઝાય
E
x = ==== ============ ===
=========== =======
==== ========== ==
ધિફ જગત જંગલ તને, ધિફ વિષય વિકાર પંચેન્દ્રિયનાં વિષય વશ થઈ, ખાવા અસેક પ્રહારજી.
ઉદ્ધાર કરો પ્રભુ માહરો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org