________________
E3比亚地站出站並非33EE3826ae3龙2比3
ESEASE
ગૌતમ પૃચ્છાની સઝાય
છે
Ex FAFARRAFAR AR ATATAR ARAR AT AFAFAFAFAFARA
تلاطلاط
E=EEEEEEEEEEEEEEEEEEEEH
ગૌતમ સ્વામી પૃચ્છા કરે, કહોને સ્વામી વર્ધમાન જી રે ! કે કમેં નિરધન નિરવંશી, કેણે કમેં નિષ્ફળ હોય. “સ્વામી ગૌતમ પરઘર ભાંગે ને પરદમે, તેણે કમેં નિર્ધન હોય; ગૌતમ થાપણ મેસો જે કરે, તેણે કમેં નિરવંશી હોય. ગૌતમ. ૨ ઘાત ગાળે ગર્ભવાસની, તેણે કમેં નિષ્ફળ હોય. હે ગૌતમ; કેણે કમેં વેશ્યા ને વિધવા; કેણે કમેં નપુંસક હોય. સ્વામી દુર્ગછા કરે જીન ધર્મની, તેણે કમેં વેશ્યા હોય. ગૌતમ, શિયલ ખેડીને ભોગ ભોગવે, તેણે કર્મ વિધવા હોય. ગૌતમ. ૪ વેશ્યાને સંગ જે કરે, તેણે કમેં નપુંસક હોય, ગૌતમ, કેણે કમેં ગર્ભ ગળી જાયે, કેણે કમે પીઠી ભયાં જાય. સ્વામી ૫ વાડી વેડાવે કુણા મોગરા, તેણે કમેં ગર્ભથી જાય ગૌતમ કુલ વિંધીને કર્મ બાંધીયા, તેણે કમેં પીઠી ભર્યા જાય. ગૌતમ ૬ કેણે કમેં ઠુંઠાં ને પાંગળા, કેણે કમેં જાતિ અંધ હોય. ગૌતમ પાંખે કાઢે પરજીવની, તેણે કમેં પાંગળા હોય. ગૌતમ. ૭ આંખે કાઢે પરજીવની, તેણે કમેં જાતિ અંધ હોય ગૌતમ; કેણે કમેં શેક ઉપજે, કેણે કમેં કલંક ચડત. સ્વામી ૮ વેરો વંચો જે કરે, તેણે કમે શોક ઉપજંત. ગૌતમ, જુઠી સાખ ભરી કર્મ બાંધિયાં, તેણે કમેં કલંક ચડત. ગૌતમ. ૯ કેણે ક વિષધર ઉપજે, કેણે કમેં જશહીન હોય સ્વામી રસ ભર્યા મેં અણ બલીયા, તેણે કમેં વિષધર હોય. ગૌતમ. ૧૦ જે જીવ રાગે વ્યાપીયા, તેણે કમેં જગહીન હેય ગૌતમ કે કમેં જીવ નિગોદમાં, કેણે કમેં તિર્યંચમાં જાય. સવામી ૧૧ જે જીવ મેહ વ્યાપીયા, તેણે ક નિગદમાં જાય ગીતમ; જે જીવ માયામાં વ્યાપયા, તેણે કમેં તિર્યંચમાં જાય. ગૌતમ. ૧૨ કેણે કમેં જીવ એક ઇંદ્રિયમાં, કેણે કમેં પંચેદ્રિય હોય સ્વામી, પાંચ ઈદ્રિય વશ નવિ કરી, તેણે કમેં એકેન્દ્રિય હાય, ગૌતમ. ૧૩ પાંચે ઈદ્રિય જેણે વશ રાખી, તેણે કમેં પંચેન્દ્રિય હોય ગૌતમ કે કમેં જીવડા બહુ ભમે, કેણે કમેં થોડો સંસાર, હો સ્વામી ૧૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org