________________
૫. કર્તરિ વર્તમાન કૃદન્ત [ (), માન (કાન) ] આ કૃદન્ત ચાલુ ક્રિયાનો બોધક છે. અને માત્ર વિશેષણ બને છે. પરમૈપદી ધાતુઓને ‘અ' પ્રત્યય, આત્મપદી ધાતુઓને ‘મન’ પ્રત્યય અને ઉભયપદી ધાતુઓને બન્ને પ્રત્યય લાગીને આ કૃદન્ત બને છે. ઉદા. – તુષ્ય ગુરઃ વમનાથ શિણાય આશિષ છત્ | પ્રસન્ન થતા ગુરુએ સેવા કરતા શિષ્યને આશીર્વાદ આપ્યો.
- आदिशतः नृपस्य धावति अश्वे संतिष्ठः वीरः प्रकाशमानेन असिना नश्यतः शत्रून् पराभवन् प्रगच्छति ।
આદેશ કરતા રાજાના, દોડતા ઘોડા ઉપર બેઠેલો સૈનિક ચમકતી તલવાર વડે ભાગતા શત્રુઓને પરાસ્ત કરતો આગળ વધે છે.
૬. કર્મણિ-ભાવે વર્તમાન કૃદન્ત Tય (ચ) + સાર (કાન) ] આ કૃદન્ત પણ ચાલુ ક્રિયાનો બોધક છે. કર્મણિ કૃદન્ત હોવાથી “ય ()' ઉમેરાય છે. ઉદા. (કર્મણિ) – વીર્તન દાના નં સ્વાદુ ગતિ !
બાળક વડે ખવાતુ ફળ સ્વાદિષ્ટ છે. --- पठ्यमानेन छात्रेण पाठशाला गम्यते ।
ભણતા બાળક વડે પાઠશાળા જવાય છે. (ભાવ)
– નવવધ્વી સંયમનનું સ્તિ | નવી વહૂ વડે લજ્જાવાય છે. (નવી વહૂ શરમાય છે)
- क्षणे क्षणे आयुषा क्षीयमाणम् अस्ति । પ્રત્યેક ક્ષણે આયુષ્ય વડે ક્ષય થવાય છે. (આયુષ્ય ક્ષય થાય છે.)
૭૪
Jain Education International 2800 Pobrate & Personal Use Only
www.jainelibrary.org