________________
શ્રમણભગવ તાર
પૂર્વ આચાર્ય ભગવંત શ્રી વિજયરામસૂરિજી મહારાજ (ડહેલાવાળા )ના શિષ્ય-પ્રશિષ્યા
* પૂ આ. શ્રી ભુવનચંદ્રસૂરિજી પૂ. આ. ભદ્રસેનસૂરિજી
આ, મહાન દરૂરિજી મુ. યશેખરવિજયજી
મુ નરચંદ્રવિજયજી મુ. કરુણાન વિજયજી
મ. હેમવિજયજી
* મુ. રેાહિતવિજયજી
મુ, વિજયચંદ્રવિજયછ
પૂ. આ. અભયદેવસૂરિજી
મુ સુદ"નવિજયજી મુ મેાક્ષરત્નવિજયજી
મુ. રત્નચ દ્રવિજયજી
* મુ. યીતિવિન્દ્રયજી
* મુ. વિનેદવિજયજી
Jain Education International 2010_04
મુ. રાજય દ્રવિજયજી
* મુ. અમૃતવિજયજી
મુ. જગત્સ દ્રવિજયજી
* આ નિશાની સ્વની છે.
---
મુ. હરિભદ્રવિજયજી
* મુ. કુસુમચંદ્રવિજયજી
ગવિન્યજી
વિવિધ ધ કાર્યો પ્રવર્તાવનાર પ્રશાંતમૂતિ
પૂ. આચાર્ય શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ
For Private & Personal Use Only
રા
મુ, શુભ કરવિન્દ્રયજી
કલિકાલસર્વ જ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની સાહિત્યસાધનાની પુણ્યભૂમિ અને પરમાર્હુત શ્રી કુમારપાળ મહારાજાની અહિંસાની અમરવેલની ફળદ્રુપ ભૂમિ અણહિલપુર પાટણ પાસે દેવગુરુધર્માંના સંસ્કારી વાતાવરણથી ગુંજતા સેહામણા ગામ સરીયદમાં શેઠ શ્રી વીરચંદભાઈ મગનભાઈ નામે પ્રસિદ્ધ આગેવાન શ્રાવક હતા. તેમનાં ધર્મ પત્ની શ્રીમતી અમલમેન શ્રદ્ધા અને સુસ’સ્કારોની જીવંત પ્રતિમા રૂપે અનિશ ધર્મ ધ્યાનપૂર્વક પવિત્ર જીવન વિતાવતાં હતાં. વિ. સ. ૧૯૬૯ના ભાદરવા સુદ ૧ના પાવન દિવસે ગામના પ્રત્યેક મહાનુભાવના અંતરમાં આનંદની ઊમિ`એ ઉછળતી હતી. કારણ કે આ પર્યુષણા મહાપવ અંતગત ભગવાન શ્રી મહાવીરસ્વામીના જન્મવાચનાનો પવિત્ર દિવસ હતા. આ પુનિત દિવસે શ્રીમતી અમલમેને સુદર લક્ષણાથી સુગેાભિત એક બાળકને જન્મ આપ્યો. પર્યુષણા મહાપ`ની ઉજવણીમાં
www.jainelibrary.org