SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે-૨ ૨૩૩ તેવાં કલાત્મક ચિત્રો દ્વારા અનેક નવીનતાઓ અને વિશિષ્ટ આયેાજન દ્વારા નવા અભિગમ આપ્યા છે. જૈન-જૈનેતર હજારે સ્ત્રી-પુરુષે પૂજ્યશ્રીની પ્રેરણા પામીને આધ્યાત્મિક ઉત્કર્ષ સાધી શક્યા છે. આનંદની વાત એ છે કે આ અભિગમ અને નવીનતાએ બીજા સાધુશ્રાવકોએ પણ અપનાવી છે. અરે, મુનિશ્રી હસ્તકનાં અન્ય શિલ્પકલાકૃતિઓનું અનેક પ્રાંતનાં મંદિરમાં અનુકરણ થયું છે. તેઓશ્રી હસ્તકની કલાકૃતિઓ જેનારને કંઈ ને કંઈ નવીનતા લાગે છે! વિશ્વશાંતિ–આરાધના સત્ર : અષ્ટગ્રહયુતિના ઉપદ્રવ વખતે “વિશ્વશાંતિ જૈન આરાધના સત્ર”ની ઉજવણી કરવાને નિર્ણય કર્યો. પૂજ્ય ગુરુદેવની સંમતિ મળતાં મુંબઈ મહાનગરીમાં રાજ્યપાલશ્રી શ્રી પ્રકાશના હાથે આ ઉત્સવનું ઉદ્દઘાટન થયું. સાથે પ્રાચીન સાહિત્ય અને કલાચિત્રનું જંગી પ્રદર્શન જાયું. તેની દસ દિવસ સુધી અભૂતપૂર્વ ઉજવણી થઈ હજારે આયંબિલ તપ, કરડેને મંત્રજાપ, નવકાર મંત્રની અખંડ ધૂનના કાર્યક્રમ જાયા. આખા દેશમાં આ કાર્યક્રમ થવા પામ્યું. એક અભૂતપૂર્વ ઉત્સવ ઊજવાયે. હેલિકેપ્ટરથી શહેર ફરતી શાંતિ જળની જલધારા થઈ. આ ઉજવણીમાં એ વખતે નીકળેલા વરઘોડામાં ચાર લાખ લેકેએ લાભ લીધો હતો. ત્યાર બાદ, રાષ્ટ્રને સુવર્ણની જરૂર પડતાં વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ જેને દ્વારા દેશને સોનું મળે એવી સેક્રેટરી દ્વારા ખાસ વિનંતી કરી. પ્રથમ તે મુનિશ્રીની પ્રેરણાથી રાષ્ટ્રીય સહકાર સમિતિની રચના કરવામાં આવી. બંને ગુરુદેવના ઉપદેશથી અને મુનિશ્રીના અથાગ પ્રયત્નોથી લડાઈ માટે અનાજ બચાવવાની જરૂર હતી, તેથી હજાર માણસને એક ટંક ભજન છેડાવવાની જાહેર પ્રતિજ્ઞા લેવડાવી. દેશને સેનું જોઈતું હતું તેથી મુનિશ્રીએ જાહેર ભાષણ દ્વારા ૧૭ લાખ રૂપિયાનું સેનું સુવર્ણ બેન્ડ” માટે ભેગું કરાવ્યું અને તે વખતના ગૃહપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાને મુંબઈ બોલાવીને ગોડીજી ઉપાશ્રયની જંગી સભામાં, અનેક અધિકારીઓ, મુંબઈના પ્રથમ પંક્તિના જૈન-જૈનેતર આગેવાને વચ્ચે એ “સુવર્ણબેન્ડ” બહેને દ્વારા અર્પણ કરવામાં આવ્યા. એ પ્રસંગે સમગ્ર શહેરમાં જયજયકાર વતી રહ્યો ! સમગ્ર દેશમાં આ ઘટનાને સહુ આશ્ચર્યભાવે અપનાવી રહ્યા ! વિવિધ સંસ્થાઓની સ્થાપના : પૂજ્યશ્રીની આગવી પ્રતિભાથી સંસ્થાઓની સ્થાપના થઈ છે. વિવિધ પ્રકારના પ્રેરક અને અવનવી ભાત પાડતા સમારેહ અને ભવ્ય પ્રદર્શને જાયાં છે, જેમાં પ્રાચીન અમૂલ્ય ચિત્રે, જાતજાતની કલાત્મક સચિત્ર પ્રતિઓ મૂકવામાં આવી હતી. આવાં બહુમૂલ્ય પ્રદર્શનેથી લાખે લેકેએ પ્રેરણા મેળવી છે. પૂજ્યશ્રી કળા-સંસ્કૃતિના ક્ષેત્રે વિશિષ્ટ ફળ આપતા જ રહ્યા છે. જેનાં ઘરોમાં જૈન સંસ્કૃતિનાં ચિત્ર, કળાની ચીજો પહોંચે તે માટે તેઓશ્રીએ “જેન સંસ્કૃતિ કલાકેન્દ્રની સ્થાપના કરી હતી અને જેન વેપારીઓને આગેવાની લેવાની પ્રેરણું કરી હતી. પણ આ બાબતે જોઈએ તે ઉત્સાહ ન જણાતાં સમગ્ર આયેાજન મુલતવી રહ્યું અને મુનિશ્રીને તેને ઘણે રંજ થયે. સત્તરમી સદીમાં જન્મેલા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy