SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પં. શ્રી કસ્તૂરવિજયજી મહારાજના વરદ હસ્તે થેપલી તીથ ( લુણાવા )માં સં. ૨૦૧૭ના અષાઢ સુદ ૭ને દિવસે દીક્ષા ગ્રહણ કરી ખુલાખીદાસ પૂ. આ. શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી હેમપ્રભવિજયજી નામે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરી ત્યારથી જ પેાતાના જીવનમાં ગુરુભક્તિ માટે પ્રથમ સ્થાન આપતા રહ્યા. સ. ૨૦૨૨માં પૂ. ગુરુદેવની છત્રછાયા ગુમાવી. તે પછીથી પૂ. પં. શ્રી સ`ગળવિજયજી ( પછીથી પૂ. આચાર્ય શ્રી )ની નિશ્રામાં આજ્ઞાનુસાર સંયમજીવન વિતાવતા રહ્યા અને સાધનાઆરાધના દ્વારા ગુરુદેવના કૃપાપાત્ર બની રહ્યા. પૂજ્યશ્રી સ. ૨૦૩૧માં પાલીતાણામાં ચાતુર્માસ હતા ત્યારે પૂ. આ. શ્રી વિજયમ'ગલપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ભગવતીસૂત્રના યોગેન્દ્વહન કર્યાં. સં. ૨૦૩૨ના માગશર સુદ્ઘ પાંચમે ગણુપદ અને માગશર સુદ છઠ્ઠને દિવસે પન્યાસપત્તથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીનાં વિહારક્ષેત્ર ગુજરાત અને રાજસ્થાન રહ્યાં છે. રાજસ્થાનના ખીવાન્દી પર પૂજ્યશ્રીની અસીમ કૃપા છે. સ. ૨૦૪૨માં તેએશ્રી ખીવાન્દી ચાતુર્માંસ સ્થિત હતા ત્યારે અનેક શ્રીસ`ઘાની આગ્રહભરી વિનંતીથી પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવા પૂ. આ. શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂશ્વરજી મહારાજને અમદાવાદથી ખીવાન્દી પધારવા નિમંત્રણ આપ્યુ. આચાર્ય દેવ ઉગ્ર વિહાર કરી ખીવાન્દી પહોંચ્યા. સં. ૨૦૪૩ના માગશર સુદ ૬ને શુભ દિવસે અગણિત માનવમહેરામણુ વચ્ચે મહામહાત્સવપૂર્વક આચાર્ય પદથી અલ'કૃત કરવામાં આવ્યા. પૂ. પન્યાસશ્રી આચાર્ય શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી હ ંમેશાં નમસ્કાર મહામત્રા અને સતિકર'ના શ્રદ્ધાપૂર્વક જાપ કરે છે. તેઓશ્રીની પાવન નિશ્રામાં અનેક દીક્ષા, પ્રતિષ્ઠા, ઉપધાન, સંઘ, ઉઘાપના આદિ મહાત્સવ થયા છે અને થઈ રહ્યા છે. મુનિશ્રી લલિતપ્રભવિજયજી, મુનિશ્રી જયપ્રભવિજયજી, ખાલમુનિ શ્રી મુક્તિનિલયવિજયજી, મુનિશ્રી આમપ્રભવિજયજી, મુનિશ્રી અદ્વૈતપ્રભવિજયજી, મુનિશ્રી હિરણ્યપ્રભવિજયજી, મુનિશ્રી પ્રશમેશપ્રભવિજયજી, મુનિશ્રી ડ્રીંકારપ્રભવિજયજી આદિ શિષ્યરત્નોથી વીટળાયેલા પૂજ્યશ્રી અનેકવિધ શાસનપ્રભાવક કાર્યોમાં વ્યસ્ત હોય છે. એવા તપસ્વી--યશસ્વી--તેજસ્વી આચાર્ય દેવ નિરામય દીર્ઘાયુ પામી શાસનપ્રભાવના વડે જયવંતા વતે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણામાં કે કોટિ કેટિ વદના ! सुहराई Jain Education International 2010_04 શાસનપ્રભાવક त्रिकाल वंदना For Private & Personal Use Only सुहदेवसि नयनसेना । www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy