________________
૩.
૫.
ગાથા
ગાથા
આવી અનુકંપના પરિણામે "નિર્વેદ" જન્મે એટલે કે જન્મ મરણ અને સંસાર ભ્રમણથી ઉત્પન્ન થતાં સુખ દુઃખના પ્રસંગોથી કાયમી છુટકારો મેળવવા શું કરવું જોઈએ તેવા પ્રશ્નો ઉપસ્થિત થાય.
મારાં, સફળ હજો ક મારાં, અકળ વહજો
આ.
સતત
સરળ શુચિ ને સત્યમય ભવ પર્યંત મુજમાં (૪૭) અથાર્ત : મારા તમામ અંગો હંમેશા આપના ચરણમાં રહ્યા કરે અને મારા તમામ કાર્યો સર્વના હિતમાં જ થયા કરે તેમજ મારામાં પ્રેમ, ક્ષમા, શાંતિ, પવિત્રતા અને સત્યમયતાના દૈવી ભાવો ભવે ભવ રહ્યા કરે તેવી મારી યાચના છે.
અથાર્ત :
આ રીતે શરૂ થયેલ ચિંતનને પરિણામે "સંવેગ" જન્મે કે જેથી સંસારના સર્વ વિષયો - ભોગોથી દૂર થવાના પ્રયત્નો થાય.
પરિણામે યાગ્ય સમયે ‘શમ સમતા ના ગુણો પ્રગટવા લાગે જ્યારે કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે કષાયથી આત્મા શુધ્ધ થતો નથી. અને સમક્તિની પ્રાપ્તિ થવાની શરુઆત થાય છે.
શીખરિણી
સદા અંગો
અને
પ્રીતિ ક્ષાંતિ, શાંતિ, ટકે દૈવી ભાવો
ક્ષમાપન
હવે સૌ પ્રાણીઓને હું ખમાવું, સુધા અદ્વૈતની પીવા, વેરઝેર બધાં ખામેમી સર્વે
મિત્તિ મે સવ્વ જગતના સર્વ જીવોને હું કરે. હું પણ તેમને ખમાવું છું.
વેરઝેરને નિવારૂ છું. (૪૮)
૩૫
આપ
સર્વ
Jain Education International_2010_04 For Private & Personal Use Only
સર્વથા
વધું
જીવા, સવ્વજીવા
1
ખમન્તુ મે ભૂયેષુ, વેરમ ન કેણઇ 11 (મારી ક્ષતિઓ માટે) પ્રાર્થુ છું કે મને માફ
વૈશ્વિક એકાત્મકતા સાધી તમામ
ચરણે,
હિતમાં,
ખમું,
(૪૮)
www.jainelibrary.org