________________
૪૫. જીવાત્મા જ્ઞાનથી પદાર્થોને જાણે છે, દર્શનથી
તે પર શ્રદ્ધા રાખે છે, ચારિત્રથી આવતા કર્મોનો રોધ કરે છે અને તપથી પૂર્વેના કર્મો ખપાવી શુદ્ધ થાય છે.
- ઉ. અધ્યયન ૨૮ ગા. ૩૫ ૪૬. આ પ્રમાણે સંયમ અને તપથી તમામ પ્રકારના
કર્મોને ખપાવી તેમજ સર્વ દુઃખોનો ક્ષય કરી મહર્ષિઓ મોક્ષને (મુક્તિને) પ્રાપ્ત કરે છે.
– ઉ. અધ્યયન ૨૮ ગા. ૩૬ નોધ : સાંપ્રદાયિક દૃષ્ટિએ જે જૈન હોય તેને જ મોક્ષ મળે
તેમજ અમુક લીંગની વ્યક્તિ હોય તેને જ મોક્ષ મળે તે પ્રકારની સંકિર્ણતા અનેકાંતવાદી જૈન દર્શનમાં નથી તે માટે ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન ૩ ની ગાથા ૧૦, ૫ર થી પ૫ છે તેની નોધ લેવી જરૂરી છે.
- ચ. ઉ. મહેતા ૩૦