SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૩૯ ભગવાનની વિશેષણયુક્ત સ્તુતિનું ઉદા. શિવસુખદાયક સ્વામી તું દાતા ગાતા ધનનામી, શિવભોગી કામી રે સારક તારક અંતરજામી. (પ્રસન્નચંદ્ર) પસન્નચંદ મુનિ ભરતાદિકનું સમભાવે કારજ સાધ્યું રે, તાં તરે ને તરશે એથી ગુરુસમુખ અમૃત પીધું રે. // સંભવ ગુરૂ. / (સુ. વ્યવ., પા. ૧૯૮) દુરપતી ડાચે ડાકણ નાચે જીભ્યા મિથ્યા મારે રે, સ્યાદ્વાદ વસ્તુ જે રાચે તે કિયે જાણે સાચે. (સ. વ્યવ, પા. ૧૯૮) ચિત ચેતન હોરી મચાઈ મચાઈ સંગ સખી સુમતિ રીઝાઈ. (સુ. વ્યવ, પા. ૧૯૨) કવિનાં પદો ગઝલસ્વરૂપમાં લખાયાં છે. (સુ. વ્યવ, પા. ૧૨૭) ચીદું જ્યોતિકો ઉદ્યોત હોત મમત મીટ ગયો. | (સુ. વ્યવ., પા. ૧૨૭) વિમલ તુજ વાણી રે વિમલ જિન વિમલ કરી વિમલ તે તો પ્રાણી રે અચલ જસ હૃદય કરી. (સું. વ્યવ, પા. ૧૨૭) પ્રભુદર્શનના વિરહની અનુભૂતિ કરતું પદ સુંદર ગીતનો નમૂનો છે. પા. ૧૨૦) પીયા બિન કૈસે રહું મે અબલા એક મુજ રે નાર. (સ. વ્યવ, પા. ૧૧૪) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy