________________
ગુણ | ગુણનું નામ
શ્રી સિદ્ધ ભગવત્તા ૧૩, | અનંત જ્ઞાન ૧૪. | અનંત દર્શન ૧૫. | અવ્યાબાધ સુખ ૧૬. | અનંત ચારિત્ર | ૧૭. | અક્ષય સ્થિતિ ૧૮. | અરૂપીપણું ૧૯. | અગુરુલઘુપણું ૨૦. | અનંત વીર્ય
શ્રી આચાર્ય મહારાજા ૨૧. | સ્પર્શેન્દ્રિય | ૨૨. | રસનેન્દ્રિય
૨૩. | ધ્રાણેન્દ્રિય | ૨૪. | ચક્ષુરિન્દ્રિય
૨૫. | શ્રોસેન્દ્રિય { ૨૬. | નવ પ્રકારે બ્રહ્મચર્યની
| વાડને ધારણ કરનારા ૨૭.
| અર્થ | કુલ ગુણ ૮ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી દર્શનાવરણીય કર્મના ક્ષયથી વેદનીય કર્મના ક્ષયથી મોહનીય કર્મના ક્ષયથી આયુષ્ય કર્મના ક્ષયથી નામકર્મના ક્ષયથી ગોત્રકર્મના ક્ષયથી અંતરાય કર્મના ક્ષયથી કુલ ગુણ ૩૬ | પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકનારા
૨૮.
૨૯.
૩).
૩૧.
૩૨.
સ્ત્રી-પશુ-નપુંસકો હોય ત્યાં નજીકમાં વસવાટ કરે નહિ વિજાતીય (સ્ત્રી/પુરુષ) એકાતમાં બેસે નહિ વિજાતીય જે સ્થાને બેઠા હોય ત્યાં બેસે નહિ વિજાતીયના અંગ-ઉપાંગો કામવિકારની દૃષ્ટિથી જુએ નહિ.
સ્ત્રી કે પુરુષ અથવા બંને એકાંતે બેઠાં હોય, સૂતાં કે વાતો કરતાં હોય તો જુએ/સાંભળે નહિ પૂર્વે સંસારીપણામાં ભોગવેલા ભોગો યાદ કરે નહિ માદક-વિકારક આહાર-પાણી કરે નહિ નીરસ આહાર પણ વધુ પડતો કરે નહિ દેહની શોભા કે ટાપટીપ કરે નહિ ચાર પ્રકારના કષાયથી મુકાયેલા જેનાથી સંસારની પરંપરા વધે તેને કષાય કહેવાય કષાયના ભેદ-૪ સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત | સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત
૩૩. ૩૪. ૩૫. | ક્રોધ ૩૬. | માન | ૩૭. | માયા
૩૮. ! લોભ | ૩૯. | પંચ મહાવ્રતથી યુક્ત ૪૦.
શ્રુતસરિતા
૨૩
નવકાર મંત્રયુકત મંગલ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org